પોરબંદર માં અંતે તંત્ર ને કેમ આવ્યો સદવિચાર
પોરબંદર સુદામા ની નગરી અને ગાંધી ની જન્મભૂમિ,,, ત્યારે અહી હજારો લાખો ની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે પોરબંદર ખાતે કોઈ ધર્મશાળા જેવી વ્યવસ્થા પણ પ્રવાસીઓ માટે રાખવામાં આવી નથી .. આ સાથે જ પ્રવાસીઓ ને મુસકેલી વેઠી અને હોટેલ, ગેસ્ટ હાઉસ ના ઉચા ભાડા ચૂકવવા પડી રહયા છે. ત્યારે પોરબંદર માં પ્રવાસીઓ માટે સુદામા મંદિર ખાતે ઘી ની બંધ લેબોરેટરી ખાતે ધર્મશાળા ની વ્યવસ્થા કરવામાં આવે અને પ્રવાસીઓ પોરબંદર ની અનેરી રોનક અને અનોખી છાપ લય ને જાય તેવી માંગ પોરબંદર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી...આ સમાચાર ગય કાલ ના રોજ ખબરો ની દુનિયા માં પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પોરબંદરમાં યાત્રાળુઓ કેમ વેઠે છે યાતના
પોરબંદર અનેક સહેલાણીઓનું મનપસંદ સ્થળ રહ્યું છે અને લાખો ની સઁખ્યામા લોકો અહીં આવતા હોય છે અને સાથે જ ત્યોહારો ના દિવસો માં તો પોરબંદર ની રોનક કૈક અનેરી જ હોય છે પરંતુ જયારે આ સહેલાણીઓ પોરબંદર ખાતે આવે છે ત્યારે તેની સુવિધાનું ધ્યાન રાખવું એ પણ પોરબંદર ની પ્રથમ ફરજ ગણાય છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software