પોરબંદર ના માધવપુર મા શ્રધ્ધ્ાાળુઓ ઉમટી પડયા અહી ભાઈબીજના દીવસે સમુદ્ર સ્નાન નુ ખાસ મહત્વ રહેલુ છે. આજે ભાઈબીજના દીવસે માધવપુરમા દરીયામા યમુનામહારાણીજી બીરાજતા હોવાની માન્યતા માધવરાયજીન મંદીરે દર્શન કરવા શ્રધ્ધાળુ ની ભારી ભીડ માધવરાયજી ના દર્શન કરી અને સમુદ્ર મા સ્નાન કરી લોકો એ ધન્યતા અનુભવી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software