પોરબંદર શહેર માં રેઢિયાળ પશુઓનો ત્રાસ
સોની બઝારમાં અખલાનો આતંક
દુકાનો થઈ બંધ
સોની બજારમાં ભયનો માહોલ
શહેરમાં આખલાનો ત્રાસ કયારે દૂર થશે
પોરબંદર ના વેપારીઓ ની મેળા ટાણે કેમ માઠી ?
તહેવારો ના હરખ વચ્ચે પોરબંદર ના વેપારીઓ ને તેજી નો વિરહ.પોરબંદર ના બજારો જાણે તહેવારો ના આગમન વચ્ચે પણ મંદીનો માર ખાય રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે . ખાસ કરીને રક્ષાબન્ધન અને જન્માષ્ટમી ના તહેવારો દરમ્યાન બજારો માં ખરીદી નો કૈક વધારે જ માહોલ જામતો હોય છે અને આ વર્ષે જયારે બે વર્ષ ના કોરોના ના કપરા કાળ બાદ જન્માષ્ટમી નો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે જે હરખ બજાર માં દેખાવો જોઈ એ તે હજુ પણ ખૂટે છે વેપારીઓ ની એ આશા હતી કે આ વર્ષે મેળા ના આયોજન ને પગલે બજારો ગ્રાહકો થી ધમધમશે પરંતુ જાણે કોરોના ના ગ્રહણ એ બે વર્ષ માં મંદી ના માહોલ ને વધારી જાણે વેપારી ઓની આશા પર પાણી ફેરવી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે
ડેપ્યુટી કલેકટરના આદેશ અનુસાર હીરાપન્ના કોમ્પ્લેક્સની 40 દુકાનોને મરાયા શીલ...
પોરબંદર શહેરની મધ્યે આવેલા વિવાદિત હીરાપન્ના કોંપ્લેક્ષ પાલિકા એ સીલ મારવાની કામગીરી કરતા વિવાદ સર્જાયો છે આ કામગીરીના પગલે દુકાનદારો એ વિરોધ વ્યક્ત કર્યો હતો પાલિકાના ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારવાની કામગીરી હાથ ધરી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software