સાની ડેમે ખેડૂતો કેમ કર્યા બરબાદ
ડેમ થયો વેરાન , ખેડૂત છે પરેશાન. વરસાદ અતિ, પણ નડે છે સરકાર ની ગોકળગાયની ગતિ. આપડે વાત કરી રહ્યા છે હાલ સાની ડેમ ની, કલ્યાણપુર તાલુકાના 65 તેમજ દ્વારકા તાલુકાના 40 થી વધારે ગામો માટે જીવાદોરી સમાન ગણાતા સાની ડેમનું કામ ખોરંભે ચડતા 110 ગામોને પીવાના પાણીની છેલ્લા 5 વર્ષથી પીડા ભોગવવી પડી રહી છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software