પોરબંદર ના સાંદિપની હરિ મન્દિર ખાતે આજ રોજ 15 મી ઑગસ્ટ ના આઝાદી ના પર્વ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી... સમગ્ર દેશ સહીત પોરબંદર ના લોકો આ આઝાદી ના અમૃત મહોત્સવ માં જોડાય આઝાદી નું અનેરું માન અને સન્માન લય રહ્યા છે આજ રોજ સાંદિપની હરિ મન્દિર ખાતે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા ની ઉપસ્થિતિ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software