પોરબંદરમા અર્જુનભાઈમોઢવાડીયા એ સરકાર પર કેમ કર્યા પ્રહારો
૫ોરબંદરમા કોગ્રેસ દ્રારા જય ભારત સત્યાગ્રહનુ આયોજન
સુદામાચોક ખાતે આયોજન
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના સરકાર પર પ્રહારો
સરકારની ભ્રષ્ટ નિતી અને બીન લોકશાહી સામે આવાજ
ચોરી કરવા વાળા વિદેશમા બેસી આરામ કરે છે ઃ મોઢવાડીયા
રાહુલ ગાંધીની ભારત જાડો યાત્રા બાદના કાર્યક્રમનુ આયોજન
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software