પોરબંદરની ચોપાટી ખાતે કેમ થઈ ભાગદોડ
પોરબંદર શહેરમાં આખલાઓની રંજાળ સામાન્ય બની ગઈ છે. અવાર-નવાર યુધ્ધે ચડીને લોકોને અડફેટે લેવા ઉપરાંત વાહનોનો પણ કચ્ચરઘાણ કાઢી નાખે છે. પોરબંદરની ચોપાટી ઉપર વહેલી સવારે હાથીવાળા ગ્રાઉન્ડમાં બે આખલા યુધ્ધે ચડ્યા હતાં. જેને પગલે ભારે નાશભાગ મચી ગઈ હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software