પોરબંદરના જલારામબાપાને આમ્રફળનો ભોગ
પોરબંદરના જલારામ મંદિરે આંબા મનોરથ
જલરામ બાપાને ૩૦૦ કેરીનો ભોગ ધરવામા આવ્યો
ભીમ અગ્યારસને લઈ આંબા મનોરથનુ આયોજન
આંબા મનોરથના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી
કેરી પ્રસાદ સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામા આવશે
શ્રી હરિમંદિરમા આંબા મનોરથ કરો દર્શન ..
પોરબંદરના હરિમંદિરમા આંબા મનોરથ
શ્રી હરિને આમ્રફળનો ભોગ અર્પણ કરવામા આવ્યુ
ભાઈશ્રી રમેશભાઈ એ આંબા મનોરથનો મહિમા વર્ણવયો
લક્ષ્મી નારાયણને આંબાનો ભોગ અર્પણ કરવામા આવ્યો
હરિ મંદિરમામ બિરાજતા દેવી -દેવતાને કેરીનો ભોગ અર્પણ
શ્રધ્ધાળુઓએ આંબા મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી
પોરબંદરના યાર્ડમા કેરીના ઢગલા કેમ ?
હાલ ઉનાળાનાં સમયમાં કેસર કેરીની આવક જાેવા મળતી હોય છે. પરંતુ કમોસમી વરસાદનાં ગ્રહણને કારણે કેરીની આવક થોડી મોડી થઈ છે. શરૂઆતમાં કેરીની આવક ઓછી હોવાથી ભાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. પરંતુ પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં હાલ કેસર કેરીનાં ઢગલા જાેવા મળી રહ્યા છે. છેલ્લા બે-ચાર દિવસથી કેરીનાં પાંચ હજારથી પણ વધુ બોક્ષની આવક જાેવા મળી રહી છે. ગીર ઉપરાંત બરડાની કેસર કેરીની આવક જાેવા મળી રહી છે.
કોમોસમી વરસાદે આંબાના પાકને ખંખેરી નાંખ્યો
કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નૂકશાન
ખંભાળ, બિલેશ્વર અને હનુમાનગઢમા કેરીના પાકને નુકશાન
કેરીના પાકને નુકશાન થતા ખેડુતોને આર્થિક નુકશાન
આંબામાંથી કેરીનો પાક ખરી ગયો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software