પોરબંદર માં નાના ધંધાર્ઓથીનું શુ છે દર્દ
પોરબંદર માં લીમડાચોક શાકમાર્કેટ ખાતે મોટી સંખ્યા માં લોકો અને વેપારીઓ અહીં આવે છે ત્યારે આ શાકમાર્કેટ ખાતે છત જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી ચોમાસા દરમ્યાન વરસાદ ને કારણે લોકો ને અને વેપારીઓ ને ભારે હાલાકી નો સામનો કરો પડે છે એક બાજુ વરસતા વરસાદે ઉપર તાલપત્રી બાંધી ને અહીં આવતા શાકભાજી ના વેપારીઓ રોજી રોટી કમાય છે અને ભારે વરસાદ ની સ્થિતિ માં તો શાકભાજી પલળે છે અને વેપારીઓ ને નુકસાન સાથે આ શાકભાજી આરોગ્ય ને પણ નુકસાન પોહચાડી શકે છે .
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software