કુંવરજીભાઈ બાવળીયા એ ગાંધીજી સમક્ષ શીશ ઝુકાવ્યુ
રાજય સરકારના કેબીનેટ મંત્રી અને પોરબંદર જીલ્લાના પ્રભારી કુંવરજીભાઈ બાવળીયા આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા જીલ્લાના પ્રભારીની જવાબદારી સોંપ્યા બાદ સૈાપ્રથમ વખત પોરબંદરની મુલાકાતે આવેલા કુંવરજીભાઈ બાવળીયાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મા સ્થળ અને સ્મારક ર્કિતિમંદિરની મુલાકાત લઈ અને ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software