રાણાવડવાળા મા શિવકથાની કેવી છે તૈયારી જુઓ વિડીયો
પોરબંદર જિલ્લાનાં રાણા વડવાળા ખાતે પુ.ગીરીબાપુનાં મુખે શિવકથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે રામ નવમીનાં દિવસથી એટલેે કે ૩૦ માર્ચથી શિવકથાનો પ્રારંભ થશે. તેમની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પપ વીઘા જમીન ઉપર શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ કથાનું શ્રવણ કરવા માટે ઉમટી પડશે આ શ્રધ્ધાળુઓ માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ
મહેર સમાજ દ્વારા આયોજન
શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીનું આયોજન
ખાસ રાજસ્થાનની રસોયા બોલવામાં આવ્યા
નિયમિત 10 થી 15 હજાર લોકોની પ્રસાદી લેશે
પ્રસાદી માટે ખાસ વ્યવસ્થા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software