પોરબંદરમા પણ જુનાગઢવાળી થવાનો ભય
પોરબંદરમા જર્જરીત મકાન જોખમી
પોરબંદરમા 24 જેટલા જર્જરીત મકાનો
પોરબંદરમા પણ જુનાગઢવાળી થવાનો ભય
ખારવાવાડ મા ત્રણ દિવસ પૂર્વે ત્રણ મકાન ધારાશાય
મકાન પડી જતા એક વ્યકિતએ જીવ ગુમાવ્યો હતો
પોરબંદરનુ તંત્ર જાગશે નહીં તો મોટી દુર્ઘટના ર્સજાશે
મૂળ માધવપુરમાં કેવી છે હાલાકી જુઓ..
મૂળ મધવપુરના રસ્તા પર પાણી
રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકને મુશ્કેલી
વાડી વિસ્તારના લોકોનું સ્થળાંતર
મધુવતીના પાણી ફરી વળ્યાં
માધવપુર બની જળ નગરી
પોરબંદરનું માધવપુર જળબંબાકાર
મેળા ગ્રાઉન્ડ જલમગ્ન
જાપા વિસ્તારમાં પાણી
દુકાનો પાણીમાં ગરક
ચારો તરફ પાણી..પાણી
ઓડદર ગૈાશાળના નુ કયાં થશે સ્થાળતર
પોરબંદર નજીકના ઓળદર ગૈાશાળા નજીક આવેલ ગૈાશાળામા ગત સોમવારની રાત્રીના સિંહે છ ગાયોના મારણ કરવાની સાથે છ ગાયો ને ઈજાગ્રસ્ત કરી હતી આ બનાવ ને પગલે પોરબંદર યુથ કોગ્રેસ અને જીવદયા પ્રેમીઓ આજે પોરબંદર-છાયા નગરપાલીકાના ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરવા માટે દોડી ગયા હતા
જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે ગિરનાર પર્વત પર સર્જાયા નયનરમ્ય દ્રશ્યો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software