પોરબંદરમા ભગવાન જગન્નાથજીના દર્શન કરી શ્રધ્ધાળુઓ ભાવવિભોર
પોરબંદરમા અષાઢી બીજની ઉજવણી
પૈારાણીક જગન્નાથજીના મંદિરે શ્રધ્ધાળુની ભીડ
પૈારાણીક રથમા બિરજમાન કરાયા જથન્નાથજીને
સવારથી દર્શન કરવા શ્રધ્ધાળુઓ ઉમડી પડયા
વરસાદી મહોલને કારણે રથ યાત્રા મોકુફ રાખવામા આવી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software