જન્માષ્ટમી ના પર્વ નિમિતે ખાજલી ના વેચાણ માં ખોંખારો...
પોરબંદર ની પ્રજા તહેવારો ના આ ધમધમાટ વચ્ચે વાનગી ઓ નો સ્વાદ માણવાનું કય રીતે ભૂલી શકે ??? ત્યારે જન્માષ્ટમી ના આ પાવન ઉત્સવ વચ્ચે પોરબંદર ની સ્વાદપ્રિય પ્રજા એ ફરસાણ અને ખાજલી ની ખરીદી શરૂ કરી દીધી છે જન્માષ્ટમી ના તહેવાર ને હવે ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે એક બાજુ લોક લાડીલા લોકમેળા ની તૈયારીઓ તો સ્વાદપ્રિય જનતા એ ફરસાણ અને ખાજલી ની તૈયારીઓ અને ખરીદી ને જોરશોર થી વધારી જાણે જન્માષ્ટમી ના ત્યોહાર ને હરખભેર વધાવી રહ્યા છે
પોરબંદર ના મેળા માં તમારા જોખમ ની જવાબદારી પાલિકાની
પોરબંદર ની આન, બાન અને સાન એટલે સૌરાષ્ટ્ર નો બીજા નંબર નો ગણાતો પોરબંદર નો જન્માષ્ટમી નો મેળો કોરોનાના 2 વર્ષ ના કહેર બાદ આ વર્ષે પોરબંદર માં લોકમેળા નું આયોજન થતા જ પોરબંદર ની પ્રજા હરખ ઘેલી બની હતી પોરબંદર સહીત સમગ્ર પંથક આ લોકમેળા નો આનંદ માણવા આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે લોકમેળા ના આયોજન નિમિતે તૈયારીઓ સરું થઈ ગય છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software