પોરબંદર માં જલારામ જયંતી એ રક્ત નું મહાદાન
પોરબંદર મા જલારામ જયંતિ ની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી આ ધર્મ ઉત્સવ દરમ્યા માનવ સેવાના કાર્યો પણ કરવામા આવ્યા હતા જલારામ જયંતિ પ્રસંગે સામાણી અને મોરઝરીયા પરિવાર દવારા મહા રકતદાન કેમ્પ યોજવામા આવ્યો હતો.
પોરબંદર માં જલારામ જયંતિ ની ઉજવણી ની કેવી છે તૈયારી
પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત 22 જેટલી વિવિધ સેવાકીય સંસ્થાઓ આયોજિત 223 મી જલારામ જયંતિ ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે 31 ઓક્ટોબર ને સોમવારે બપોરે લોહાણા મહાજન વાડી એ થી બપોરના 3.00 વાગ્યે અદભુત શોભાયાત્રા પ્રસ્થાન થશે રામધૂન મંદિર થઈ હનુમાન ગુફા પોલીસ ચોકી થી રાણીબાગ થઈ ડ્રિમલેન્ડ ટોકીઝ થી માણેક ચોક, શ્રી નાથજી હવેલી દર્શન કરી શીતળા ચોક સુધી યાત્રા નીકળશે.
પોરબંદર માં જલારામ જયતી ની ઉજવણી ની કેવી છે તૈયારી
નિરાધાર નો આધાર એટલે જલારામ અને એવા પૂજ્ય સંત જલારામ બાપા ની 223 મી જન્મજ્યંતિ આવી રહી છે.ત્યારે જલારામ બાપા ના ભક્તો માં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરી ને ભવ્ય ઉજવણી નું આ વર્ષે આયોજન થવા જય રહ્યું છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software