પોરબંદર શહેર મા અનેક ઐતિહાસીક બિલ્ડીગ અને રમણીય દરીયા કિનારો આવેલો છે તેમનો યોગ્ય પ્રચાર અને જતન કરવામા આવે તો બોલીવુડ, ટેલીવુડ અને વેબ સીરીઝ નુ શુટીગ થઈ શકે અને પોરબંદર ના અર્થ તંત્ર ને મોટો ફાયદો થઈ શકે તેમ છે.
પોરબંદરના જન્મ દિવસ પર જાણો પોરબંદરનો ઇતિહાસ
આજ નો દિવસ એટલે પોરબંદર નો સ્થાપના દિન. એ પોરબંદર જ્યાં એક બાજુ ઘુઘવાટા કરતો દરિયો ને અને બીજી બાજુ એ પોરબંદર ના માણહીલા લોકો ઇતિહાસ થી જ પોરબંદર ની અનેક અમર કથાઓ રહેલી છે પોરબંદર નું નામ પોરાઇ માતાજી ના નામ પરથી રાખવામાં આવ્યું હતું સાથે જ બળેવ ના દિવસે થી જ માછીમારો માછીમારી ના ધંધા નું શુભ મુહર્ત કર્યું હતું પોરબંદર નો ઇતિહાસ કે જેના રાજવી મહારાણા નટવરસિંહજી એ પોરબંદર ને આગવી ઓળખ અને કૈક નવી જ પહેચાન આપી છે
પોરબંદરના મેળાની કોણે કરી હતી શરૂઆત જાણો ઇતિહાસ
લોકચહીતો અને લોકપ્રિય એ ,,, જેની સૌ કોઈ દર વર્ષે હરખ ભરી નઝરે રાહ જોવે છે એ જન્માષ્ટમી નો ઉત્સવ એટલે પોરબંદર નો લોકમેળો પોરબંદર ની એક અનેરી ઓળખ અને હરેક પોરબંદર વાસીઓનાં દિલ માં થનગનાટ કરતો એ દરિયા દેવ ના સાનિધ્ય માં યોજાતો જનમાષ્ટમી મેળો ત્યારે શું આપને ખબર છે પોરબંદર ના મેળા ની સૌપ્રથમ શરૂઆત અને મેળા નો શુભારંભ કોણે કર્યો છે ?
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software