પોરબંદર નજીક અકસ્માતમા છ લોકોને ઇજા
પોરબંદરના રાણાવાવ નજીક અકસ્માત
રીક્ષા પલટી જતા અકસ્માત
એક જ પરિવારના છ લોકોને ઇજા
ઓડદર ખાતે રહેતો પરિવાર ડૈયર જતો હતો
તમામને સારવાર માટે પોરબંદર ખસેડાયા
પુણ્ય નું ભાથું બાંધવા નીકળેલા યાત્રાળુ ઓને રસ્તામાં કાળનો ભેટો.
અનેક અકસ્માતોના બનાવો સામે વધુ એક બનાવ પોરબંદર હાઇવે પર સામે આવ્યો છે....
પોરબંદરનાં દ્વારકા હાઇવે પર નાવદ્રાં ગામના પાટિયા પાસે છતિસગઢ થી યાત્રિકો થી ભરેલ જતી બસનો અકસ્માત થયો હતો... આ બસ દ્વારકા ખાતે દર્શન કરી ફરી સોમનાથ તરફ નીકળી હતી.. અને રસ્તા માં પેસેન્જર થી ભરેલ આ બસ CG 27 F 9988 ને ભારે અકસ્માત નડ્યો હતો.
પોરબંદર ના દ્વારકા હાઇવે ઉપર અકસ્માત નો ભય
ત્રણ માઈલ નજીક ઓવરબ્રિજ માંથી રોંગ સાઈડ માં વાહનો દોડે છે
અવારનવાર સર્જાય છે અકસ્માત
તંત્ર રસ્તો વનવે ક્યારે કરશે
પોરબંદરમાં માર્ગ અકસ્માતમાં કોને જીવ ગુમાવ્યો
પોરબંદર જીલ્લામા માર્ગ અકસ્માતની બે ધટના બની હતી જેમા એક યુવાને જીવ ગુમાવ્યો હતો જયારે અન્ય એક યુવાન ગંભીર રીતે ધવાયો હતો પોરબંદર નજીકના કુછડી ગામ નજીક બાઈક ડીવાયડર સાથે અથડાતા યુવાનનુ ધટના સ્થળે મોત નિપવ્યુ હતુ જયારે દેગામ નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા રીક્ષાચાલકને ગંભરી ઈજા પહોંચી હતી.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software