પોરબંદર ના ખાદી ભંડાર માં શેનું થયું રેકર્ડ બ્રેક વેચાણ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન માં સૌ કોઈ સહભાગી બન્યા છે ત્યારે પોરબંદર માં પણ આઝાદી ના હરખ નો અનેરો રંગ લાગ્યો હોય તેમ સૌ કોઈ હર ઘર તિરંગા અભિયાન માં સહભાગી બની અને દેશ પ્રેમ વ્યક્ત કરી આઝાદી ની ખુશી વ્યક્ત કરી રહ્યા છે પોરબંદર માં ખાદી ભવન ખાતે રાષ્ટ્રીય પર્વ તેમજ રાજકીય કાર્યક્રમો માં ખાદી ની ખરીદી થતી હોય છે પરંતુ આ વખતે હર ઘર તિરંગા અભિયાન માં તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું છે
રાણાવાવ શહેર અને તાલુકા ભાજપની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાણાવાવ તાલુકા પંચાયત હોલમાં શહેર અને તાલુકા ભાજપની કારોબારીની બેઠક જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને મળી રહી
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software