પોરબંદરમા પતિએ પત્નિની કેમ કરી હત્યા
એન્કર પોરબંદરના છાયા વિસ્તારમા પતિ એ પત્નિની ગળુ દબાવી હત્યા કરી નાંખી પૈસાની સામાન્ય બાબતમા તેમજ ચારીત્ર્ય અંગેની શંકા રાખી અને હત્યા કરવામા આવી હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમા બહાર આવ્યુ છે
વીઓઃ પોરબંદરના છાયા ચાણકય સ્કુલ પાસે રહેતી મનીષાબેન નામની પરિણીતાનુ તેમના પતિ રામ ગોરેસરાની ગળુ દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ નિદર્ય પતિ એ હત્યા કર્યા બાદ પરિણીતા મનીષાબનના ભાઈ શૈલેષભાઈ કારવદરાને ફોન કરી અને કહ્યુ તારી બહેનને મારી નાંખી છે
પોરબંદરમાંથી હથિયારનો સૈાદાગર ઝડપાયો
પોરબંદરમાથી હથિયાર ઝડપાયા
દેશી બનાવાટના બે તંમચા ઝડપાયા
મયુર ભાદરાવાડ નામના શખ્સને એસઓજીએ ઝડપી લીધો
૧ર નંગ કાર્ટીઝ પણ મળી આવ્યા
મરછીનો વેપાર કરતા શખ્સ પાસેથી હથિયાર મળી આવ્યા
પોરબંદરમાં ધોળે દિવસે અંધાધૂંધ ફાયરિંગ
પોરબંદર શહેરમા આજે સોમવારે ધોળે દિવસે ફયરીંગની ધટના બનતા શહેરભરમા ભારે ચર્ચા જાેવા મળી હતી બોખીરા વિસ્તારમા રહેતા પંજાબી શખ્સોને ડુકકર પકડવાના કોન્ટ્રાકટને લઈ માથાકુકટ ચાલતી જેને લઈ અને એક પ્રૈાઢ ઉપર ચાર રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હોવાનુ પોલીસની પ્રાથિમક તપાસમા બહાર આવ્યુ છે. ફાયરીગમા ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રૈાઢ ને પ્રાથિમક સારવાર પોરબંદરની સરકારી હોસ્પીટલમા આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હોવાનુ જાણાવા મળી રહ્યુ છે
આજ સમયમા દુષ્કર્મની ઘટના અવાર નવાર બનતી રહે છેે ત્યારે પોરબંદરની એક મહિલાને તેમના બે બાળકોના ભરપોષણની અને લગ્નની લાલચ આપી અને તેમની સાથે શારીરીક સંબધો બાંધ્યા હતા અને ત્યાર બાદ મહીલાને મારકુટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અંતે મહિલા એ ફરીયાદ નોંધાવી છે.
પોરબંદર મહિલા પોલીસને સો-સો સલામ
પોરબંદરમાં સાસરીયાએ ગર્ભવતી મહિલાને તરછોડી દેતા પોલીસે પ્રસુતિ સમયે પિયર પક્ષની જવાબદારી નિભાવી છે. પોલીસે પિયર પક્ષ બની ગર્ભવતી મહિલાની પ્રિ મેચ્યોર ડિલિવરી સિઝેરિયન કરાવવાનું પ્રેરણાદાય સત્કાર્ય કર્યું છે.
પોરબંદરમાં ગર્ભવતી મહિલાનું પિયર પોલીસ બની હોવાનો પ્રેરણાદાય કિસ્સો સામે આવ્યો છે. મહિલા ગર્ભવતી હોય અને તેને સાસરીયાએ તરછોડી દીધી હોવાનો બનાવ બન્યો છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાનું પોરબંદર જિલ્લાનું વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન હેડ ક્વાટર ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજનાં આગેવાનો, વેપારીઓ, તબીબો અને શિક્ષકો તેમજ લીડ બેન્કનાં મેનેજર તેમજ અન્ય બેન્કનાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. હાલ રાજ્યભરમાં વ્યાજખોરોને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. વ્યાજખોરો સામે લોકો ફરીયાદ કરવા માટે આગળ આવે તે માટે પોરબંદર પોલીસ દ્વારા છેલ્લા એક માસમાં ૩૦૦ જેટલા લોક દરબારો યોજવામાં આવ્યા છે. જેને કારણે અત્યાર સુધીમાં ૭ જેટલી ફરીયાદ વ્યાજખોર સામે નોંધાઇ છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software