પોરબંદરના વૈષ્ણવો જતીપુરામા ગિરીરાજજીનો કરશે જયજય કાર
જતીપુરમા આવેલા ગીરીરાજ ગોવર્ધનની દંડવતિ પરીક્રમાનુ વિશેષ ર્ધામિક મહત્વ રહેલુ છેે અને વૈષ્ણવો આ પરિક્રમા કરી અને પુણ્યનુ ભાથુ બાંધે છે ત્યારે પોરબંદર ગોવિંદ નિકેતન હવેલીના પ.પૂ.ગો૧૦૮ જયવલ્લભલાલજી મહોદયશ્રી ની નિશ્રામા જતીપુરામા ગીરીરાજ ગોવર્ધનની દંડવતિ પરીક્રમાનુ આયોજન કરવામા આવ્યુ છે. તા .૧૩ ફેબ્રુઆરીને સોમવારે શ્રીનાથજીના પાટોત્સવના દિવસથી દંડવતિ પરીક્રમાનો પ્રારંભ થશે જેમા પોરબંદર સહિત સૈારાષ્ટ્રના થી પાંચ હજારથી પણ વધુ વૈષ્ણવો જાેડાશે શુક્રવારે ટ્રેનમા પોરબંદર થી મોટી સંખ્યામા વૈષ્ણવો જતીપુરા જવા માટે રવાના થયા હતા અને પરિક્રમાને લઈ ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતોજતીપુરામા ગીરીરાજ ગોવર્ધનની દંડવતિ પરીક્રમાનુ ખાસ મહત્વ છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software