શિવકથાના આયોજન અંગે નંદન કુરિયરના માલિક સાથે ખાસ વાતચીત
પોરબંદરના વડવાળા ગામે શિવ કથાનો પ્રારંભ
શિવકથા પૂર્વે ભવ્ય પોથીયાત્રા
રામ મંદિર ખાતેથી નીકળી પોથી યાત્રા
નંદન કુરિયરના મલિક સાથે ખાસ વાતચીત
પોથી યાત્રા ના ડ્રોન વિઝ્યુલ
શિવકથાના યજમાન દીપકભાઈ ઓડેદરા સાથે ખાસ મુલાકાત
રાણાવડવાળા ગામે શિવકથાનું આયીજન
રામનવમીથી કથાનો પ્રારંભ
ગીરીબાપુના મુખે શિવ કથા
યજમાન દીપકભાઈ ઓડેદરા સાથે ખાસ વાતચીત
પિતા એ ભક્તિનો માર્ગ બતાવ્યો
શિવકથાનો કરવાની ઈચ્છા પરિપૂર્ણ
પિતા એ દીકરીને જન્મદિવસે કથાની ભેટ આપી
પિતા સાથે મનસ્વી પણ કરે છે શિવભક્તિ
રાણાવડવાળા મા શિવકથાની કેવી છે તૈયારી જુઓ વિડીયો
પોરબંદર જિલ્લાનાં રાણા વડવાળા ખાતે પુ.ગીરીબાપુનાં મુખે શિવકથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે રામ નવમીનાં દિવસથી એટલેે કે ૩૦ માર્ચથી શિવકથાનો પ્રારંભ થશે. તેમની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પપ વીઘા જમીન ઉપર શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ કથાનું શ્રવણ કરવા માટે ઉમટી પડશે આ શ્રધ્ધાળુઓ માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software