વૈષ્ણવ જન તો એને કહીયે જે પીડ પરાયી જાણે રે ........
ગાંધીજી ની વિચારધારા હતી કે છેવાડાના માનવી સુધી સેવા પોહ્ચે અને કોઈ નું દુઃખ હરવુ એ જ સાચી સેવાભક્તિ અને માણસાઈ ની નિશાની છે ત્યારે આજ રોજ ગાંધીભૂમિ પોરબંદર ખાતે ના આનંદ મેળા માં પધાર્યા છે એવા જ એક શ્રેષ્ઠ હાસ્યકલાકાર , અને સેવાકીય પ્રવૃત્તિ કરી અને સમગ્ર ગુજરાત માં સુંગધ પ્રસરાવી તેવા નીતિન ભાઈ જાની કે જેને બાળકો થી લય વયોવૃદ્ધ સૌ કોઈ ખજુરભાઈ ના નામ થી ઓળખે છે... એ ખજૂર ભાઈ કે જેમણે હમેશા ગુજરાતીઓના ઉદાસ ચહેરા પર મુસ્કાન લાવી છે .
પોરબંદર જિલ્લા ના વિકાસ માટે 25 લાખ ની ગ્રાન્ટ
સમગ્ર રાષ્ટ્ર ની સાથે જ પોરબંદર જિલ્લો પણ આઝાદી ના ઉજવણી ના રંગે રંગાયો છે પોરબંદર જિલ્લા માં આજ રોજ 76 માં સ્વતંત્રતા પર્વ ની ઊંજવણી જિલ્લા પોલિશ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાય હતી .. રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સૌ કોઈ એ તિરંગા ને સલામી આપી હતી તેમજ પોલિશ જવાનો દ્વારા વિશેષ રીતે માં ભારતી ને સલામી આપવામાં આવી હતી .
પોરબંદરમાં તિરંગા યાત્રાનો અદભુત નજારો
ગાંધી જન્મ ભૂમિ આજે દેશ ભક્તિ ના રંગે રંગાય હતી આઝાદી કે
અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર ના આંગણે તિરંગા યાત્રા ને અનુલક્ષીને સભા નું આયોજન કરવામાં આવ્યું હતું .મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં તિરંગા યાત્રા યોજાઇ હતી
ગાંધીભૂમિ દેશભક્તિના રંગમાં રંગાશે
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં આગામી તારીખ 13 ઑગસ્ટ ના રોજ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રા ના આયોજન ને પગલે ભાજપ પરિવાર દ્વારા તૈયારીઓ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software