દશા માઁ ના વ્રત નો પ્રારંભ થતા વ્રત ને લઈ ને મહિલાઓ માં ઉત્સાહ...
હિન્દૂ સંસ્કૃતિ માં વ્રત નું ખૂબ જ મહત્વ રહેલું છે.વર્ષ દરમિયાન મહિલાઓ,યુવતીઓ અને બળાઓ અનેક વ્રત કરતા હોય છે.ત્યારે આવતી કાલ થી દશા માઁ ના વ્રત નો પ્રારંભ થઇ રહ્યો છે.આ વ્રત ને પગલે બહેનો વ્રત ની તૈયારીઓ કરી રહી છે.તૈયારી ના ભાગ રૂપે આજ સવાર થી જ પોરબંદર ની બજાર માં માતાજી ની મૂર્તિ,પૂજપો સહિત ની ચીજ વસ્તુઓ ની ખરીદી માટે ભીડ જોવા મળી રહી હતી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software