પોરબંદરમા વાવઝોડાની અસરે માછીમારોને પાયમાલ કર્યા
પોરબંદર વાવાઝોડાના કારણે મત્સ્યોઉદ્યોગ પ્રભાવીત
બોટમા નાની મોટી અનેક નુકશાની
પાંચ હજારથી વધુ બોટ બંદરમા લાંગરવામા આવી હતી
માછીમારોને પણ સરકાર સહયા આપે તેવી માંગ
બે -ત્રણ દિવસ બાદ નુકશાની નો અંદાજ આવે
નુકશાની અંગે માછીમારો બોટ એશોને જાણ કરવા અનુરોધ
પોરબંદર ખબરની ટીમ પહોંચી ગોસા ટુકડાનાં સાયક્લોન સેન્ટરમાં
પોરબંદર જિલ્લામાં ૪ હજાર લોકોનું સ્થાળાંતર
શાળા ઉપરાંત સાયક્લોન સેન્ટર ખાતે સ્થાળાંતર
ગોસા - ટુકડા ગામે ૩૫ જેટલા લોકોને આશરો આપવામાં આવ્યો
ચા-પાણી અને જમવા સહિતની વ્યવસ્થા
આરોગ્યની એક ટીમ પણ સાયક્લોન સેન્ટર ખાતે ઉપલબ્ધ
દરિયાકાંઠ આવેલુ નવીબંદર વાવાઝોડા સામે લડવા તૈયાર
પોરબંદરનુ નવીબંદર ગામે દરિયાકાંઠે
દરિયા કિનારાથી માત્ર અડધો કિમી દુર
નવીબંદરમા ૧ર૦૦ની વસ્તી
કાચા મકાનોમા રહેતા લોકોનુ સ્થાળતર
યુવા સરપંચ અને ટીમ મદદ માટે તૈયાર
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software