પોરબંદરમા ફરી કેમ કોરોના કરંડીયામાંથી બહાર આવ્યો
પોરબંદર સહિત રાજ્યભરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યુ છે. જેને કારણે લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા ૪ એ પહોંચી છે. સોમવારે વધુ બે કેસ નોંધાયા છે. હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે તો બીજી તરફ લગ્નસરાની સિઝન પણ જાેવા મળી રહી છે તેવા સમયે પોરબંદર જિલ્લામાં કોરોનાનો કકળાટ ફરી શરૂ થયો છે. છેલ્લા ૧પ દિવસમાં કોરોનાનાં કુલ ૬ કેસ નોંધાયા છે
પોરબંદર જિલ્લા માં છેલ્લા ઘણા સમય થી સતત કોરોના ના કેશ માં વધારો થઈ રહયો છે.ત્યારે પોરબંદર ની સરકારી હોસ્પિટલ કોરોના ના દર્દીઓ ને પૂરતી અને યોગ્ય સારવાર આપવા માટે તમામ પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ છે.
પોરબંદર જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પ્રતિરોધક રસી ની કામગીરી ..
રાજય સરકાર દવારા તા.જુલાઈ થી ૧૮ થી પ૯ વય ના લોકો ને કોરાના રસી ના પિ્રકોશન ડોઝ આપાવાની કામગીરી શરૂ કરવામા આવી છે ત્યારે પોરબંદર જીલ્લ્ાા મા આરોગ્ય વિભાગ દવારા કોરોના પ્રતિરોધક રસીનો પિ્રકોશન ડોઝ વિનામુલ્યે આપવાની કામગીરી શરૂ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software