સ્વચ્છ સાગર અભિયાન માં પોરબદર દિલ થી જોડાયું
રહેશે સ્વસ્છ દરિયા કિનારો , તો માણી શકશો સુંદર નજારો. આવા ઉમદા હેતુ થી આજ રોજ પોરબંદર ની ચોપાટી અને એં દરિયા કિનારો કે જે હજારો લાખો લોકો ના દિલ માં રહ્યો છે અને પોરબંદર શહેર ની આન બાન અને શાન ગણાય છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software