પોરબંદર સત્સંગી બહેનો દ્રારા લોટી ઉત્સવ..
પોરબંદરમા પુરૂસોત્તમ માસની ભકિતભાવ સાથે ઉજવણી
હિંડોળા દર્શન અને લોટી ઉત્સવનુ આયોજન
સત્સંગી શારદાબેન પરમાર દ્રારા લોટી ઉત્સવનુ આયોજન
પ્રદિક્ષા અને સત્સંગ સહિતના કાર્યક્રમો
શ્રધ્ધાળુબહેનોને જમનાપાન કરવામા આવ્યુ
રાસની રમઝટ અને સત્સંગ યોજાયો
પોરબંદરના જલારામબાપાને આમ્રફળનો ભોગ
પોરબંદરના જલારામ મંદિરે આંબા મનોરથ
જલરામ બાપાને ૩૦૦ કેરીનો ભોગ ધરવામા આવ્યો
ભીમ અગ્યારસને લઈ આંબા મનોરથનુ આયોજન
આંબા મનોરથના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી
કેરી પ્રસાદ સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામા આવશે
સુદામાનગરીમા કેવો છે રામ જન્મોત્સવનો ઉમંગ
ભગવાન શ્રી રામનાં જન્મ ઉત્સવને લઈને સુદામાનગરી સજ્જ બની છે. રામધુન સહિતનાં મંદિર ખાતે રામ જન્મઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની તૈયારીઓ પણ પુર્ણ થઈ છે.
પોરબંદરમાં શોભાયાત્રાના પ્રારંભે મહેર સમાજના આગેવાનોએ શું કહ્યું ?
પોરબંદરમાં ભવ્ય શોભાયાત્રા
ભાગવત સપ્તાહ પૂર્વે શોભાયાત્રા
ઇન્ટર નેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ભવ્ય આયોજન
સાંદિપની ખાતે થી શોભાયાત્રાનો પ્રારંભ
અશ્વ અને બગી સાથેની શોભાયાત્રા
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા બગીમાં બિરાજમાન
શહેરના માર્ગો ઉપર ભવ્ય સ્વાગત
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software