પોરબંદર માં આરોગ્ય વિભાગના અણ ઘટ વહીવટ
લોકો ને આરોગ્ય ની ઉત્તમ સવલત મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષમાન કાર્ડ ની યોજના અમલ માં મૂકી છે આ યોજના નો અનેક લોકો લાભ લે છે અનેક સંસ્થાઓ દ્વારા વહીવટી તંત્ર સહયોગ થી આયુષમાન કાર્ડ ના કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.પરંતુ પોરબંદર માં આરોગ્ય વિભાગ દ્વારા 10 થી 13 સપ્ટેમ્બર સુધી આયુષમાન કાર્ડ ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પૂર્વ આયોજન વિના જ આ કેમ્પ નું આયોજન કરતા લોકો મુશ્કેલી માં મુકાયા હતા.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software