અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકરો એ કરી આપ્યું આવેદન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ કલેકટર કચેરી ખાતે જઈ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અગાઉ પણ ટેટ ટાટ માટેની પરીક્ષા ના આયોજન કરવા બદલ પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને એ આવેદન બાદ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software