આગમી દિવસો માં વિધાન સભા ની ચૂંટણી આવી રહી છે ત્યારે દિલ્લી ના મુખ્યમન્ત્રી અને આમ આદમી પાર્ટી ના અધ્યક્ષ કેજરીવાલ સતત ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે આજે શુક્રવારે દ્વારકામાં કેજરીવાલ ની એક સભા નું આયોજન કરવામાં આવ્યું છે તે પૂર્વે કેજરીવાલ ખાસ પ્લેન મારફત પોરબંદર એરપોર્ટ ઉપર આવ્યા હતા પોરબંદર આપ દ્વારા કેજરીવાલ ને મહેર જ્ઞાતિ ની પરમ્પરારગત પાઘડી પહેરાવી અને તેમજ સ્મૃતિ ભેટ તરીકે રેંટિયો આપી ને સ્વાગત કરવામાં આવ્યું હતું
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software