પોરબંદર જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી ના પગલે એસ.ડી.આર.એફ. ની એક ટિમ તૈનાદ
પોરબંદર જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી ના પગલે એસ.ડી.આર.એફ. ની એક ટિમ તૈનાદ કરવામાં આવી છે.આ ટિમ ના એક પી.આઈ,બે પી.એસ.આઈ અને 60 જેટલા જવાનો બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર
રાણાવાવની ભોરાસર સીમ શાળાના ૮૦ બાળકોનું રેસ્કયૂ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જિલ્લા કલેકટરને જાણ કરતા તાત્કાલીક રેસ્કયૂ ટીમ મોકલાઈ પોલીસ અને રેવન્યુ વિભાગે સંયુકત રીતે રેસ્કયૂ ઓપરેશન હાથ ધયુ
પોરબદર જિલ્લા માં આજે મેઘરાજા મન મૂકી ને વરસતા લોકો માં ખુશી જોવા મળી હતી સાર્વત્રિક 2 થી 4 ઇંચ વરસાદ પડતા ચારો તરફ પાણી જોવા મળ્યું હતું તો ધરતીપુત્ર માં ખુશી જોવા મળી હતી.
પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર સહિત જિલ્લા ના અનેક ગામો માં વરસાદ પડતા ખેડૂતો માં ભારે ખુશી જોવા મળી રહી છે ખેડૂતો એ પણ લાપસી ના આદ્યણ મુક્યા છે.
રાણાવાવ ખાતે બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટીવ બેન્ક નો પ્રારંભ
પોરબંદરમાં શ્રી બાપા સીતારામ ક્રેડીટ કો-ઓપરેટીવ લી. છેલ્લા ૭ વષ્ર્ાથી ગ્રાહકોનો વિશ્વાસ સંપાદીત કયર્ો છે. ત્યારે હવે રાણાવાવમાં અષ્ાાઢી બીજના દિવસે શ્રી બાપા સીતારામ ક્રેડીટ કો-ઓપરેટીવ લી. ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પોરબંદરની દિવ્યાંગ યુવતીએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વિકલ્પ શોધ્યો
સરકાર દ્વારા સિંગલયુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ત્યારે પોરબંદર એક દિવ્યાંગ યુવતી એ તેનો વિકલ્પ શોધી આપ્યો છે.આ યુવતી એ કાગળ ની બેગ બનાવી છે.સાથે શેરડી ના વેસ્ટ માંથી પણ અનેક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ બનાવી છે.
પોરબંદર ની ગાંધી શાળા માં વરસાદ ના કારણે શુ ?સર્જાય મુશ્કેલી
પોરબંદર ની એમ કે ગાંધી શાળા માં ભરાયા વરસાદી પાણી
જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે ગિરનાર પર્વત પર સર્જાયા નયનરમ્ય દ્રશ્યો
ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશનીસુચનાથી પોરબંદર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા આજે ૨ જૂલાઇનારોજ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનાબલીદાસની દિવસ નીમીતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
રાણાવાવમાં સમગ્ર સગર સમાજ દ્વારા અષાઢીબીજની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સંત શ્રી દાસારામબાપૂની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદર ના મોઢવાડા અને શીશલી ગામે આજે અષાઢીબીજ ના દિવસે લીરબાઇ માતાજી ના મંદિરે ભક્તિ નો સાગર છલ્કાયો હતો .આજ સવાર ના સમયે ધ્વજા નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક એક થી દોઢ ઈંચ વરસાદ પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર સામાન્ય ઉંચાઈએથી વધુ ઉંચાઈને ઉછળી રહ્યા છે મોજા
પોરબંદર માં ખરવા સમાજ દ્વારા અષાઢીબીજ દિવસે પરમપરાગત રીતે યોજાતી રામદેવજી મહાપ્રભુ ની શોભાયાત્રા માં કોમી એકતા ના દર્શન થયા હતા.તેમજ રાજવી પરિવારો ની વર્ષો જૂની પરમપરા ને રાજપૂત સમજે આજે પણ જીવંત રાખી છે.
ખારવા સમાજના વાણોટ કોનો આભાર વ્યકત કર્યો
પોરબંદ ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાાળે અભાર વ્યકત કર્યો
શોભાયાત્રા મા સહયોગ આપનાર તમામ નો અભાર
પોરબંદર માં ખારવા સમાજ દ્વારા અષાઢીબીજ ની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી ખારવા સમાજ દવારા રામદેવજીપ્રભુજી ની ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ખારવા સમાજ ના નવનિયુકત વાણોટ અને પંચ પટેલો અને ટ્રસ્ટીઓ સહિત ભક્તો મોટી સંખ્યા માં જોડાયા હતા
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software