પોરબંદર લોહાણા મિત્ર મંડળ નો નવરાત્રી ને લઈ મોટો નિર્ણય
હાલ નવરાત્રી નો પર્વ નજીક આવી રહ્યો છે અને ખલૈયાઓ માં જગદંબા ની આરાધના કરવા અને ઢોલ નગારા ના તાલે ઝૂમવા થનગની રહ્યા છે. નવરાત્રી એટલે માતાની શક્તિ ની આરાધના નું પર્વ.. અને ગુજરાતી ઓ માટે ગરબા નું અનેરું ગર્વ.
હાલ નવરાત્રી નો પર્વ નજીક આવી રહ્યો છે અને ખલૈયાઓ માં જગદંબા ની આરાધના કરવા અને ઢોલ નગારા ના તાલે ઝૂમવા થનગની રહ્યા છે નવરાત્રી એટલે માતાની શક્તિ ની આરાધના નું પર્વ. અને ગુજરાતી ઓ માટે ગરબા નું અનેરું ગર્વ.
પોરબંદરના ખેલૈયાઓમાં ગરબે રમવાનો થનગનાટ...
તહેવારો ના દિવસો આવી રહ્યા છે ત્યારે ઢોલ ના તાલે ઝૂમવા માટે અને માં જગદંબા ની આરાધના કરવા માટે ઉત્સવ ઘેલી પોરબનદર ની જનતા માટે આવી રહ્યા સે અવસરો... ગુજરાત ની ઓળખ એટલે ગરબા અને એવા ગરબા પ્રેમી ખેલીયાઓ નો પ્રેમ અને ઉત્સવ એ આપડી આગવી ઓળખ છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software