પોરબંદર જિલ્લામાં આયુષ્માનકાર્ડ આશીવાદ સમાન ...
આયુષમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અન્વયે સરકાર દ્વારા પ્રતિ વર્ષ 5 લાખ સુધી ની વિનામૂલ્યે પ્રાથમિક સારવાર,સેકન્ડરી તથા ગંભીર બીમારીઓ માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે.જે અંતર્ગત પોરબંદર જિલ્લા માં અત્યાર સુધી માં 1,50,000 જેટલા આયુષમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે.
તહેવારો ની ખુશી વચ્ચે પણ જયારે આપડા સૈનિક ભાઈઓ સરહદ પર રહી માતૃભૂમિ ની રક્ષા કરી રહ્યા છે દરેક પરિસ્થિતિ માં ભારતી ની રક્ષા કરવા પોતાના જીવન ની પરવા કર્યા વિના પણ તેઓ અડીખમ બની રક્ષા કરી રહ્યા છે તેમની યાદ તો સદાયે દરેક ભારતીયોના દિલ માં વસે છે પરંતુ તહેવારો ના આવતા આ પાવન દિવસો માં એક આંખે તેમની યાદો ના અશ્રુ તો બીજી આંખે એ અનેરું ગૌરવ દરેક ભારતીઓ ની છાતી ગજ ગજ ફુલાવે છે
પોરબંદરના પોલીસ જવનમાં અનોખું ટેલેન્ટ...
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પોલીસ ની નોકરી કરવા માટે પોતાના મોજ શોખ તથા ઈચ્છોઓ ને સાઈડ પર મુકવી પડે છે.પરંતુ લોકો ની આ માન્યતા ને પોરબંદર ના એક પોલીસ જવાને ખોટી સાબિત કરી છે.પોરબંદર ના હાર્બર પોલીસ સ્ટેશન માં હેડ કોન્સ્ટેબલ તરીખે ફરજ બજાવતા ભરતભાઈ વાઘેલા એ પોતા માં રહેલ લેખન ની કલા ને બહાર લાવી છે.
કારગીલ નું યુદ્ધ લડયું હતું પોરબંદર ના એ યુવાને...
દેશ આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. ર૩ વર્ષ પહેલા આજના દિવસે ભારતે પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપીને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. દર વર્ષે ર૬ જુલાઇનો દિવસ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
લઠ્ઠાકાંડ મુદે અર્જુન મોઢવાડીયા એ રાજ્ય સરકારને આડે હાથ લીધી...
બોટાદ ના લઠ્ઠાકાંડ ના મુદ્દે અર્જુન મોઢવાડીયા ની પત્રકાર પરિષદ યોજી
પોરબંદર ખાતે ના નિવસ્થાને યોજી પત્રકાર પરિષદ
લઠ્ઠાકાંડ ના મુદ્દે ભાજપ સરકાર સામે કર્યા પ્રહાર
ગુજરાત ના યુવાધન ને નશા તરફ ધકેલવા માં આવી રહ્યા છે
ગાંધીભૂમિ માંથી ગુજરાતની દારૂબંધીના મુદ્દે કેજરીવાલ નું મોટું નિવેદન....
દિલ્હી ના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આજે પોરબનદારના એરપોર્ટ પર પહોંચતા સ્વાગત કરવમાં આવ્યુ હતું એરપોર્ટ પર ચુસ્ત પોલિશ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું અને કેજરીવાલ ના આગમનની તૈયારી ઓ કરી દેવમાં આવી હતી
રાણાવાવ વિજકચેરી ની લાપરવાહી, કોણ આપશે પશુઓ ના મોત ની ગવાહી...
રાણાવાવ શહેર ના સ્ટેશન પ્લોટ વિસ્તાર માં વીજશોક ની ઘટના બનતા પશુઓના મોત નીપજ્યા છે આ વીજશોક માં ૨ ગાય અને એક ખૂંટિયા નું મોત થતા જાણે રાણાવાવ વિજ કચેરી ની પ્રી મોન્સુન ની કામગીરી ની પોલ છતી થાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે
પોરબંદર કોરોના ના સંકટ ને લઈને તંત્ર કેમ ચિંતિત .?
પોરબંદર સહિત રાજયભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહયો છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોનાનાં કેસમાં ઉતરોતર વધારો જોવા મળી રહયો છે. કોરોનાની ચોથી લહેર દસ્તક આપી રહી હોય તેમ કેસમાં વધારો થતાં. આજે સોમવારે સવારનાં સમયે જિલ્લા કલેકટર અશોક શર્માએ ભાવસહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
પોરબંદર પોલીસે કઈ રીતેઝડપી લીધા મોબાઈલ ચોરોને.. પોરબંદર માં હમણાં ઘણા અરસાથી મોબાઇલ ફોન ની ચિલ ઝડપ ના કિસ્સા સામે આવી રહ્યા હતા... પોરબંદર માં વધી રહેલા આ પ્રકાર ના ગુન્હા થી પોરબંદર પોલીસ હરકત માં આવી હતી મોબાઇલ ફોન ની ચિલ ઝડપ કરનાર કોઈ એક શખ્સ નહિ પરંતુ ત્રણ શખ્સો ની ટોળકી હતી...
પોરબંદરમાં ઘાતક હથિયાર લઈને ફરતો શખ્સ ઝડપાયો... પોરબંદર માં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ પેરેડાઈઝ સિનેમા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમી ના આધારે રબારી કેડા વિસ્તારમાં એક શખ્સ ને રોકી તેની તપાસ હાથ ધરતા તપાસ દરમ્યાન આ શખ્સ પાસે થી દેશી તમંચો અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
2 ઇરાની બોટ પકડી પાડવાનો મામલો એજન્સીઓ દ્વારા કરાઇ હતી પૂછપરછ ...
છેલ્લા ઘણા સમય થી ડ્રગ્સ માફિયાઓ દ્વારા દરિયાઈ માર્ગ નો ઉપયોગ કરી મોટી માત્રા માં નશીલા પદાર્થ ની હેરાફેરી કરવામાં આવે છે.જો કે સુરક્ષા એજન્સીઓ ની સતર્કતા ના કારણે આ ડ્રગ્સ માફિયાઓ ના કાળા મનસૂબા પાર પડતા નથી.
એમ.પી માંથી સગીરા નું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો...
મધ્ય પ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરી પોરબંદરના સીમર ગામે આવેલા પરપ્રાંતીય શકશેને બગવદર પોલીસે ઝડપી લીધો હતો આ અંગેની જાણ મધ્ય પ્રદેશ પોલીસને કરવામાં આવી છે પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતી લોકો મજુરી અર્થે આવે છે
પોરબંદર માં તરખાટ મચાવતી બાઇક ચોર ટોળકી ઝડપાઇ...
પોરબંદર શહેર તરખાટ મચાવતી તસ્કર ટોળકી ને ઝડપી લેવામાં ઉદ્યોગનગર પોલીસને સફળતા મળી છે પોરબંદર શહેર ના અલગ અલગ વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર પોરબંદર જીલ્લા ના શક્શો પોલીસે ઝડપી લીધા
પોરબંદરના દરિયાઈ સીમામાં માંથી ઈરાન નું જહાજ ઝડપાયું.....
ગુજરાતની સંવેદનશીલ દરિયાઇ સીમમાંથી અવાર-નવાર નશીલા પદાર્થનો જથ્થો મળી આવે છે. તેવા સમયે પોરબંદરનાં દરિયાઇ સીમા નજીકથી ઇરાનની બે શંકાસ્પદ બોટને કોસ્ટગાર્ડે ઝડપી લીધી છે.
પોરબંદર ના ખાનગી હોસ્પિટલ ના તબીબો ની હડતાલ..
હાઈકોર્ટ ના આદેશ ના પગલે સરકાર એ આઈ સી યુ ગ્રાઉન્ડ ફ્લોર રાખવાના આદેસ સામે ઈન્ડિયન મેડીકલ એસો. દ્વારા ખાનગી હોસ્પિટલ ની હડતાલ ની જાહેરાત કરી હતી જેમાં પોરબંદરના ખાનગી હોસ્પિટલ ના તબીબો પણ આ હડતાલ માં જોડાયા હતા અને કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software