District:porbandar|

View All
પોરબંદરમા ભુદેવો એ કર્યો ભગવાન પરશુરામનો જયજયકાર

પોરબંદરમા ભુદેવો એ કર્યો ભગવાન પરશુરામનો જયજયકાર પોરબંદરમા બ્રહમ સામજ દ્રારા બાઈક રેુલી યોજાઈ ભગવાન પરશુરામના જન્મોત્સવ પ્રસંગે આયોજન સુદામાચોક ખાતેથી બાઈક રેલીનુ પ્રસ્થાન શહેરના વિવિધ વિસ્તારોરમા યાત્રા ફરી જય પરશુરામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ ધર્મેશ્વર મહાદેવના મંદિરે મહા આરતી કરવામા આવી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા તાપમાન આકરૂ કેમ

પોરબંદરમા તાપમાન આકરૂ કેમ પોરબંદમા આકરા ઉનાળાનો અનુભવ પોરબંદર શહેરમા તાપમાનન નો પારો ઉચકાયો વૈશાખમા આકરો તાપ જાેવા મળ્યો ગરમીથી બચાવ લોકો કામ સિવાય બહાર જતા નથી હજુ બે દિવસ આકરી ગરમીની આગાહી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના સુદામાજી મંદિરના વિકાસનુ સુર્વણ સ્વપ્ન

પોરબંદરના સુદામાજી મંદિરના વિકાસનુ સુર્વણ સ્વપ્ન યાત્રાધામ સફાઈ અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેર તથા છાયા વિસ્તારમાં આવેલા ૧૨ પવિત્ર યાત્રાધામ અને દેવસ્થાનો ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન યોજાયુ હતું. સફાઈ અભિયાન અને સ્વચ્છતા પ્રવૃત્તિ સફળ બનાવવા જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીએ સુદામા મંદિરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સ્વચ્છ અને સુંદર રહે તે આપણા સૌની જવાબદારી છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે નાગરિકો પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહયોગ આપે તે ઇચ્છનીય છે, જે જગ્યાએ સ્વચ્છતા હોય ત્યાં તન અને મન પ્રફુલિત રહે છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા પાણીના મુદે પાલિકાની પોલ ખુલી

પોરબંદરમા પાણીના મુદે પાલિકાની પોલ ખુલી ૫ોરબંદરમા પીવાના પાણીની વિકરાળ સમસ્યા કોગ્રસ દ્રારા પાણીના મુદે ઉગ્ર રજુઆત બોખીરા વિસ્તારમા છેલ્લા દશ દિવસથી પાણી મળ્યુ નથી પાણી પુરવઠા બોર્ડ દ્રારા પુરતુ પાણી આપવામા આવે છે પાલિકાની બેદરકારીને કારણે પીવાનુ પાણી મળતુ નથી પાણીના મુદે કોગ્રેસે પાલીકાની પોલ ખોલી મહિલાઓને પણ ઉગ્ર રજુઆત કરી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના કમલાબાગમા રાત્રીના કોણ માણે છે દારૂની મહ...

પોરબંદરના કમલાબાગમા રાત્રીના કોણ માણે છે દારૂની મહેફીલ આમતો ગાંધીના ગુજરાતમા દારૂ પર પ્રતિબંધ છે છતા દારૂનુ વહેંચાણ થાય છે આવી જ સ્થિતી ગાંધીજીના ગામમા પણ છે અહીં પણ દારૂનુ વહેંચાણ થાય છે પોલીસ અવારનવાર દરોડા પાડી અને દારૂનો જથ્થો ઝડપી પાડ છે પરંતુ જાહેર સ્થળો ઉપર દારૂની મહેફીલ જામતી હોય તેવા કિસ્સા પણ સામે આવે છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનની સામે આવેલા કમાલાબાગમા રોજ દારૂની મહેંફીલ જામતી હોવાની ચર્ચા જાેવા મળી રહી છે કમલાબાગ રાત્રીના સમયે બંધ કરી દેવામા આવે છે ત્યાર બાદ રાત્રીના સમયે કમલાબાગના પાછળના દરવાજાએથી કેટલાકા નશાખોરો અંદર પ્રવેશે છે અને ઓવર હેંડ ટેન્કમા દારૂની મહેફીલ માણતા હોવાનુ કહેવાય છે .

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર મંજુરી વિના બાંધકામ કરવું કેમ પડ્યું ભારે

પોરબંદર મંજુરી વિના બાંધકામ કરવું કેમ પડ્યું ભારે પોરબંદરમાં 19 લોકો સામે ફરિયાદ કીર્તિમંદિર નજીક મજૂરી વિના બાંધકામ પુરાતત્વ વિભાગ દ્વારા ફરિયાદ પોલીસે દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાનું શરૂ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના માછીમારો સમસ્યાની જાળમા કેમ ફસાયા

પોરબંદરના માછીમારો સમસ્યાની જાળમા કેમ ફસાયા પોરબંદરના માછીમારો અનેક સમસ્યાનો સમાનો કરે છે બંદરમા પાયાની સુવિદ્યાના અભાવે માછીમારોને મુશ્કેલી રોડ-રસ્તા,પાણી,શૈાચલાય અને સ્ટ્રીટ લાઈટનો અભાવ બંદરમા ફાયર સેફટીની વર્ષો જુની માંગણી સંતોષવામા આવી નથી ડ્રેજીગની સમસ્યાનો ઉકેલ લાવામા આવતો નથી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ભીમ મહોત્સવની ભવ્ય ઉજવણી

પોરબંદરમા ભીમ મહોત્સવની ભવ્ય ઉજવણી ડો. બાબાસાહેબ આંબેડકરજીન ૧૩રમી જન્મ જયંતિને લઈ પોરબંદરમા ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો અનુસુતિ જાતિ સમાજ દ્રારા ભીમ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામા આવી હતી તા.૧૧ એપ્રિલથી જ વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયો હતો આજે તા૧૪ એપ્રિલના રોજ નવા ફુવારા નજીક આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને વિવિધ સંગઠનો અને આગેવાનો દ્રારા હારતોરા કરવામા આવ્યા હતા તો અનુસુચિત જાતી સુપ્રિમ કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ સમાજના વિવિધ સંગઠનોના સહયોગથી એક ભવ્ય રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ

Read More
jitesh chauhan -Reporter
દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ : ડીજીપી

દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ : ડીજીપી પોરબંદર ખાતે ડીજીપી વિકાસ સહાયે મીટીગ યોજી વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા દરીયાઈ સુરક્ષા બાબતે ગહન ચર્ચા સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કોસ્ટલ એરીયા સાથે સંકલન કરવામા આવશે દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ દરીયાઈ જમીની હકિકત બાદ નવી રણનીતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના સુભાષનગર નો રોડ મોતનો માર્ગ

પોરબંદરના સુભાષનગર નો રોડ મોતનો માર્ગ પોરબંદરના લકડીબંદર થી સુભાષનગર રસ્તો અકસ્માતઝોન સીગલ પટ્ટી રોડ રોડ ને કારણે અકસ્માત સર્જાઈ છે. અનેક લોકોએ અકસ્માતમા જીવ ગુમાવ્યા આ રસ્તા પર ભારે વાહનો સતત દોડે છે રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટનો અભાવ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા શીતલા માતાજીના મંદિરે શ્રધ્ધાળુઓની ભીડ

પોરબંદરમા શીતલા માતાજીના મંદિરે શ્રધ્ધાળુઓની ભીડ પોરબંદરમા શીતલા માતાજીના મંદિરે શ્રધ્ધાળુઓ ઉમટીયા ચૈત્ર સુદ સાતમ ને શીતલા સાતમ તરીકે ઉજવામા આવે છે શીતાલ માતાજીના મંદિરે નિવૈદ્ય ધરવામા આવે છે. આજના દિવસે ટાઢુ ભોજન કરવામા આવે છે માતાજીને શ્રીફળા, નિવૈદ્ય ધરવામા આવ્યા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના દરીયાકાંઠે સુરક્ષા એજન્સીઓ કેમ છે ધમધમાટ

પોરબંદરના દરીયાકાંઠે સુરક્ષા એજન્સીઓ કેમ છે ધમધમાટ ગુજરાતના દરીયાકાંઠે ઓપરેશન સાગર સુરક્ષા કવચ કરછથી લઈ વલસાડ સુધીના દરીયાકિનારે આયોન પોલીસ, નેવી, કોસ્ટગારર્ડ સહિતની સુરક્ષા એજન્સી જાેડાઈ મંગળવારે થયો પ્રારંભ ઓપરેશન સાગર સુરક્ષા કવચનો સુરક્ષાને લઈ વિવિધ મોકડ્રીલ યોજવામા આવી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરને ક્રિકેટમાં કોણે અપાવી સોનેરી સિધ્ધી ?

પોરબંદરને ક્રિકેટમાં કોણે અપાવી સોનેરી સિધ્ધી ? પોરબંદરના જય ઓડેદરાનો ઓમાનની ટીમમાં સમાવેશ. પોરબંદરને ક્રિકેટ ક્ષેત્રે મળી વધુ એક સિધ્ધી જય ઓડેદરાના પરિવારમાં ખુશીનો માહોલ જય ઓડેદરા નેપાળ ખાતે આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. પોરબંદર ખબરે જયના પરિવાર સાથે ખાસ વાતચીત કરી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા ગરીબોના ચોખા કોણ ચાઉં કરે છે

પોરબંદર જીલ્લા ગરીબોના ચોખા કોણ ચાઉં કરે છે સરકાર દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને વિનામુલ્યે અને રાહતદરે સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ કેટલાંક લોકો આ ગરીબોનું અનાજ ચાંઉ કરી જાય છે. થોડા સમય પૂર્વે જ રાણાવાવમાં અનાજનું મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજ કેન્દ્રનાં ચોખાનો મોટો જથ્થો બારોબાર વેંચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
કુછડી ગામે ખીમેશ્વર મહાદેવના મંદિરમા ચાંદીના આભુષણ...

કુછડી ગામે ખીમેશ્વર મહાદેવના મંદિરમા ચાંદીના આભુષણોની ચોરી પોરબંદર જીલ્લામા તસ્કરો ફરી સક્રિય બન્યા હોય તેમ વધુ એક મોટી ચોરીનો બનાવ સામે આવ્યો પોરબંદરથી દશ કિમિ દુર આવેલા કુછડી ગામે પૈારાણીક ખીમેશ્વર મહાદેવના મંદિરમાંથી તસ્કરો અંદાજે દશથી બાર કિલોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયાની ઘટના સામે આવતા સમગ્ર જીલ્લામા ભારે ચર્ચા જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 774

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor