પોરબંદરમા આખલાના આંતક થી મોતનો માતમ
પોરબંદર શહેરમાં આખલાઓનો ત્રાસ રોજીંદો બની ગયો છે. અવાર-નવાર યુધ્ધે ચડીને રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેવાની ઘટના બને છે. તેમાં કેટલાંક કિસ્સાઓમાં લોકો મોતને પણ ભેટે છે. આવો જ એક કિસ્સો નરસંગ ટેકરી પ્રજાપતી સમાજની વંડી પાસે બન્યો છે. સ્કુટર લઈને જતાં એક વૃધ્ધને ખુટીયાએ અડફેટે લેતાં ગંભીર ઈજા થતાં વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે ચોપાટી નજીક એક યુવાનને હડેફટ લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખેસેડવામા આવ્યો હતો
મહેર મણીયારા રાસ નિહાળી તમીલના મહેમાનો ઝુમી ઉઠયા
સૈારાષ્ટ્ર તમિલના તમિલનાડુના પ્રવાસીઓ હાલ સૈારાષ્ટ્રની મુલાકાતે છે સોમનાથ અને દ્રારીકા ખાતે મહેમાનો માટે ખાસ આયોજન કરવામા આવ્યુ છે.ત્યારે પોરબંદરના મુળ દ્રારકા ખાતે આજે સૈારાષ્ટ્ર તમિલના મહેમાનોનુ ભાવભર્યુ સ્વાગત કરવામા આવ્યુ હતુ મહેમાનોએ દ્રારીકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી
સૈારાષ્ટ્ર તમિલના તમિલનાડુના પ્રવાસીઓ સોમનાથથી દ્રારકા જતા હતા તે દરમ્યાન પોરબંદરના મુળ દ્રારકા ગામે તેમના સ્વાગતનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો મહેમાનોનુ ગામના આગેવાનો તેમજ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને જીલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સહિતના મહાનુવાઓ એ સ્વાગત કર્યુ હતુ
શીશલી સરસ્વતીધામ માટે એક કરોડનુ અનુદાન આપનાર પરિવાર સાથે ખાસ વાતચીત
શીશલી ગામે સરકારી શાળાનુ બિલ્ડીનુ નવુ બિલ્ડીગ
દાતાના પરિવાર એક કરોડનુ દાન આપવામા આવ્યુ
પતિ ની ઈરછા પુરી કરવા પત્નિએ શાળાનુ બિલ્ડીગ બનાવ્યુ
સ્વ.હરભમભાઈ પરબતભાઈ મોઢવાડીયાની સ્મૃતિમા નિર્માણ
મુળ શીશલીના હાલ યુકે ખાતે રહેતા પરિવારનો વતન પ્રેમ
ગામના બાળકો ભણીગણીને હોશિયાર બને તેવી ઈરછા
પોરબંદરમા જન્માષ્ટમીના મેળાનો ખર્ચ કેટલો જાણો વિગત
પોરબંદર – છાંયા નગરપાલીકાની જનરલ બોર્ડની બેઠક આજે પાલીકા પ્રમુખ સરજુભાઈ કારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી અને સુધારઈ સભ્ય મોહનભાઈ મોઢવાડીયાએ એજન્ડા રજુ કર્યા હતા જેમાં અલગ-અલગ ૮ર જેટલા એેજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતાં. જેમાં ગત ર૦ર૩નાં વર્ષ દરમ્યાન પાલીકાનાં જુદા-જુદા વિભાગનાં કામો તથા ખરીદી સબંધે ખર્ચાની ગાઈડલાઈન મુજબનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતોઆ બેઠકમાં જન્માષ્ટમીમાં મેળાનાં આયોજનને લઈને દોઢ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વર્ગ-૩ અને ૪ નાં કોન્ટ્રક્ટ બેઝ એજન્સી મારફતે સેવક કોન્ટ્રાક્ટ માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
પોરબંદરના સુદામા મંદિરમા શ્રધ્ધાળુઓની ભીડ
અખાત્રીજના દિવસે સુદામાજીના નિજ મંદિરમા પ્રવેશ
આજે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા દેવામા આવે છે
સુદામા મંદિરમા સવારે વિશેષ આરતી અને નૂતન ધ્વજારોહણ
આજના દિવસે સુદામાજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા દ્રારીકા ગયા હતા
સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુઃખ અને દારીદ્રતા દુર થયા છે
પોરબંદરના જી.આ.ઈ.ડી.સી ના વિકાસ માટે માંગ
પોરબંરદના જીઆઈડીસીના પ્રશ્ન રજુઆત
કેબીનેટ મંત્રી બળવતસિંહ રાજપુતને રજુઆત
જમીન એલોટમેન્ટ સહિતના પ્રશ્નોની રજુઆત
ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામા આવે તેવી માંગ
જુનાગઢ રીજયનામા અધિકારીઓની કાયમી નિમણુક કરવા માંગ
પોરબંદરમા ભુદેવો એ કર્યો ભગવાન પરશુરામનો જયજયકાર
પોરબંદરમા બ્રહમ સામજ દ્રારા બાઈક રેુલી યોજાઈ
ભગવાન પરશુરામના જન્મોત્સવ પ્રસંગે આયોજન
સુદામાચોક ખાતેથી બાઈક રેલીનુ પ્રસ્થાન
શહેરના વિવિધ વિસ્તારોરમા યાત્રા ફરી
જય પરશુરામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ
ધર્મેશ્વર મહાદેવના મંદિરે મહા આરતી કરવામા આવી
પોરબંદરમા તાપમાન આકરૂ કેમ
પોરબંદમા આકરા ઉનાળાનો અનુભવ
પોરબંદર શહેરમા તાપમાનન નો પારો ઉચકાયો
વૈશાખમા આકરો તાપ જાેવા મળ્યો
ગરમીથી બચાવ લોકો કામ સિવાય બહાર જતા નથી
હજુ બે દિવસ આકરી ગરમીની આગાહી
પોરબંદરના સુદામાજી મંદિરના વિકાસનુ સુર્વણ સ્વપ્ન
યાત્રાધામ સફાઈ અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેર તથા છાયા વિસ્તારમાં આવેલા ૧૨ પવિત્ર યાત્રાધામ અને દેવસ્થાનો ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન યોજાયુ હતું. સફાઈ અભિયાન અને સ્વચ્છતા પ્રવૃત્તિ સફળ બનાવવા જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીએ સુદામા મંદિરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સ્વચ્છ અને સુંદર રહે તે આપણા સૌની જવાબદારી છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે નાગરિકો પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહયોગ આપે તે ઇચ્છનીય છે, જે જગ્યાએ સ્વચ્છતા હોય ત્યાં તન અને મન પ્રફુલિત રહે છે.
પોરબંદરમા પાણીના મુદે પાલિકાની પોલ ખુલી
૫ોરબંદરમા પીવાના પાણીની વિકરાળ સમસ્યા
કોગ્રસ દ્રારા પાણીના મુદે ઉગ્ર રજુઆત
બોખીરા વિસ્તારમા છેલ્લા દશ દિવસથી પાણી મળ્યુ નથી
પાણી પુરવઠા બોર્ડ દ્રારા પુરતુ પાણી આપવામા આવે છે
પાલિકાની બેદરકારીને કારણે પીવાનુ પાણી મળતુ નથી
પાણીના મુદે કોગ્રેસે પાલીકાની પોલ ખોલી
મહિલાઓને પણ ઉગ્ર રજુઆત કરી
પોરબંદરના કમલાબાગમા રાત્રીના કોણ માણે છે દારૂની મહેફીલ
આમતો ગાંધીના ગુજરાતમા દારૂ પર પ્રતિબંધ છે છતા દારૂનુ વહેંચાણ થાય છે આવી જ સ્થિતી ગાંધીજીના ગામમા પણ છે અહીં પણ દારૂનુ વહેંચાણ થાય છે પોલીસ અવારનવાર દરોડા પાડી અને દારૂનો જથ્થો ઝડપી પાડ છે પરંતુ જાહેર સ્થળો ઉપર દારૂની મહેફીલ જામતી હોય તેવા કિસ્સા પણ સામે આવે છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનની સામે આવેલા કમાલાબાગમા રોજ દારૂની મહેંફીલ જામતી હોવાની ચર્ચા જાેવા મળી રહી છે કમલાબાગ રાત્રીના સમયે બંધ કરી દેવામા આવે છે ત્યાર બાદ રાત્રીના સમયે કમલાબાગના પાછળના દરવાજાએથી કેટલાકા નશાખોરો અંદર પ્રવેશે છે અને ઓવર હેંડ ટેન્કમા દારૂની મહેફીલ માણતા હોવાનુ કહેવાય છે .
પોરબંદર મંજુરી વિના બાંધકામ કરવું કેમ પડ્યું ભારે
પોરબંદરમાં 19 લોકો સામે ફરિયાદ
કીર્તિમંદિર નજીક મજૂરી વિના બાંધકામ
પુરાતત્વ વિભાગ દ્વારા ફરિયાદ
પોલીસે દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાનું શરૂ
પોરબંદરના માછીમારો સમસ્યાની જાળમા કેમ ફસાયા
પોરબંદરના માછીમારો અનેક સમસ્યાનો સમાનો કરે છે
બંદરમા પાયાની સુવિદ્યાના અભાવે માછીમારોને મુશ્કેલી
રોડ-રસ્તા,પાણી,શૈાચલાય અને સ્ટ્રીટ લાઈટનો અભાવ
બંદરમા ફાયર સેફટીની વર્ષો જુની માંગણી સંતોષવામા આવી નથી
ડ્રેજીગની સમસ્યાનો ઉકેલ લાવામા આવતો નથી
પોરબંદરમા ભીમ મહોત્સવની ભવ્ય ઉજવણી
ડો. બાબાસાહેબ આંબેડકરજીન ૧૩રમી જન્મ જયંતિને લઈ પોરબંદરમા ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો અનુસુતિ જાતિ સમાજ દ્રારા ભીમ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામા આવી હતી તા.૧૧ એપ્રિલથી જ વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયો હતો આજે તા૧૪ એપ્રિલના રોજ નવા ફુવારા નજીક આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને વિવિધ સંગઠનો અને આગેવાનો દ્રારા હારતોરા કરવામા આવ્યા હતા તો અનુસુચિત જાતી સુપ્રિમ કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ સમાજના વિવિધ સંગઠનોના સહયોગથી એક ભવ્ય રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ
દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ : ડીજીપી
પોરબંદર ખાતે ડીજીપી વિકાસ સહાયે મીટીગ યોજી
વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા
દરીયાઈ સુરક્ષા બાબતે ગહન ચર્ચા
સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
કોસ્ટલ એરીયા સાથે સંકલન કરવામા આવશે
દરીયાઈ સુરક્ષા માટે સરકાર સજજ
દરીયાઈ જમીની હકિકત બાદ નવી રણનીતી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software