પોરબંદર પોલીસનો રંગ સેવાનો
પોરબંદર પોલીસની માનવતા
અકસ્માતે ઈજાગ્રસ્ત પરિક્ષાર્થીને સારવાર
સારવાર આપી પરિક્ષાકેન્દ્ર સુધી પહોંચાડ્યો
પરિક્ષાર્થીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા કોલજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીની, વાલી, પ્રવર્તમાન વિદ્યાર્થીનીઓનો ત્રિવેણી સંગમ પ્રોગ્રામ યોજાયો હતો. તેમાં બહારગામથી અને ગામડેથી પધારેલ આશરે ૨૫૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલીએ હાજરી આપી હતી.
પોરબંદરની ગોઢાણીયા કોલેજ માં રાસ ની રમઝટ
નવરાત્રી ના પાવન પર્વે કૈક પોરબંદર ના આંગણે અનેરી જ ધૂમ મચાવી છે નવરાત્રી ના શરૂઆત થી જ સૌ કોઈ મન મસ્ત બની અને થનગની રહ્યા છે ગલી ગરબા થી લય ને મોટા મોટા રાસોત્સવ માં સૌ કોઈ ગરબે ઘૂમી નવરાત્રી ના ભવ્ય આયોઅજન ને માણી રહ્યા છે ત્યારે પોરબન્દર ની સદા કોલેજો ખાતે પણ નવરાત્રી ઉત્સવ નું આયોઅજન થઈ રહ્યું છે.
જ્યાં સંભળાતા બાળકોના કિલ્લોલ એ શાળા કે જ્યાં આજે લાગ્યા છે તાળા આજ રોજ પોરબંદર સહીત રાજયભરની મોટા ભાગની પ્રાથમિક તથા માધ્યમિક શાળા ના શિક્ષકો તેમની અનેક વિધ માંગણીઓ સાથે માર્સ સીએલ પર ઉતર્યા હતા.
એક તરફ સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદર સહીત રાજ્યભર ની કેટલીક સરકારી શાળા ઓ માં શિક્ષકો ની ઘટ જોવા મળી રહીં છે આ જગ્યા પૂરવા માટે સરકારે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી છે.
છાયા ગુરુકુળ નર્સિંગ સ્કૂલની છાત્રાઓ એ મેળવી સિદ્ધિ
પોરબંદર માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શ્રી આર.બી. બદીયાની સંકુલ દ્વારા આજ રોજ વિધાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું .. નર્સીંગ શેત્રે અનેરી સિદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ મેળવેલ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. પૂજ્ય સ્વામી ભાનુપ્રકાશજી , ટ્રસ્ટ્રી પદુભાઇ રાયચુરા , દીપકભાઈ જટાનિયા અને અનેક હસ્તીઓના હાથે વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પૂજ્ય સ્વામી ભાનુપ્રકાસજી એ શબ્દો રૂપી આશીર્વચન પાઠવ્યા હતા અને ભારત ના ભાવીઓ ને અનેરો રાહ ચીંધ્યો હતો અને વિધાર્થીઓ ઉતરોતર પ્રગતિ અને ભારત નું ઉજ્જવળ ભાવિ બને તે માટે પ્રેરણા આપી હતી.
પોરબંદર ની મેડિકલ કોલજ ને લઈ શુ? છે મોટા સમાચાર..
પોરબંદર જિલ્લાની જનતા માટે ખુબ સારા સમાચાર છે. પોરબંદરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થઇ રહ્યો છે. હાલ કોલેજના ડીનની તેમજ પ્રોફેસરોની નિમણુંકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને હાલ પ્રાયોગીક ધોરણે નર્સિંગ સ્કૂલ ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. પ્રારંભીક તબક્કે પોરબંદરને ૧૦૦ સીટ મંજુર કરવામાં આવી છે.
પોરબંદર મા ખારવા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીનુ સન્માન.
પોરબંદર મા અનેકવિધ સેવાકાર્ય કરતી સંસ્થા પાયોનીયર કલબ અને સાગરપુત્ર સમન્વય દવારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ નુ આયોજન કરવામા આવ્યુ હતુ
પોરબંદર જિલ્લાની સરકારી શાળાઓમાં કેમ વધી વિદ્યાર્થીઓની સંખ્યા..
કોરોનાકાળને કારણે શિક્ષણકાર્ય ઉપર મોટી અસર પડી હતી. બે વર્ષ સુધી ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓએ મેળવ્યું હતું. કોરોનાકાળને કારણે લોકોની આર્થિક સ્થિતી પણ નબળી હતી. જેના કારણે ખાનગી શાળાનો મોહ છોડી અને વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં બેસાડ્યા હતા. પોરબંદર જિલ્લાની સરકારી શાળામાં ર૦ ટકા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software