સુદામાનગરીમા કેવો છે રામ જન્મોત્સવનો ઉમંગ
ભગવાન શ્રી રામનાં જન્મ ઉત્સવને લઈને સુદામાનગરી સજ્જ બની છે. રામધુન સહિતનાં મંદિર ખાતે રામ જન્મઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની તૈયારીઓ પણ પુર્ણ થઈ છે.
પોરબંદરમા થર્ટી ફસ્ટની અનોખી ઉજવણી
પોરબંદરમા રોકડીયા હનુમાનજી નાં આશીર્વાદ થી શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ - પોરબંદર અને સ્વસ્તિક ગ્રુપ - પોરબંદર નાં સંયુકત ઉપક્રમે " થર્ટી ફર્સ્ટ " ની ઉજવણી દિવ્ય રીતે કરવામાં આવી..પોરબંદર નાં સુપ્રસિધ્ધ રોકડીયા હનુમાન મંદિરે તા.૩૧/૧૨/૨૦૨૨ ને શનિવારે..૫૧ બાળકો દ્વારા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ નાં સંગીતમય સથવારે ૧૧ હનુમાન ચાલીસા નાં પાઠ અને રામધૂન - ની રમઝટ સાથે..૨૦૨૨ ને વિદાય અને ૨૦૨૩ નાં વર્ષ નું સ્વાગત ખૂબ જ દિવ્ય રીતે ભક્તિભાવ સાથે ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ
શ્રી બાલા હનુમાન આશ્રમ - કુતિયાણા ખાતેના શ્રી રામમંદિરના પાટોત્સવની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી રહી છે.ત્રિદીવસીય આ ઉજવાણીમા અંખડ રામઘૂન નુ આયોજન કરવામા આવ્યુ છે. સાથે આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software