પોરબંદરના બંદરમા ફાયર સ્ટેશનના અભાવે માછીમારો દાઝે છે
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ગુરૂવારે સાંજના સમયે એક બોટમાં આગ લાગી હતી અને આ બોટ મળીને ખાખ થઈ જતા બોટ માલીકને ખૂબ મોટું નુકશાન થયું હતું. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી હતી.
પોરબંદરના જંગલ મા આગ કોણ લગાડે છે
પોરબંદરના જંગલ જાણે વેરાન બની રહ્યા હોય તેમ આગની એક પછી ધટના બની રહી છે. ઓળદર નજીકના જુરીના જંગલમા આગની ધટના બાદ આજે બુધવારે છાયા ચાડેશ્વર મહાદેવના મંદીરના પાછળ ના ભાગે આવેલા બાવળના જંગલ મા આગ લાગી હતી અને આ ઘટના ને પગલે પોરબંદર ફાયરબ્રિગેડ ની ટીમ તાત્કાલી દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબુમા કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો પરંતુ આગ સતત આગળ વધી રહી જેના કારણે જંગલ નો મોટાભાગનો વિસ્તાર આગની લપેટ મા આવી ગયો હતો
ઓડદર જુરીના જંગલ મા આગ કોણ ચાંપે છે.
પોરબંદર નજીક ના ઓડદર પાસે આવેલા જુરીના જંગલ છેલ્લા મા બે દીવસ થી આગની ધટના બની રહી છે.સોમવારે આગ લાગ્યા બાદ મંગળવારે પણ આગ ની ધટના બની હતી વારંવાર લાગતી આગ ને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે..
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software