પોરબંદર જીલ્લામા દરીયા અને પર્વત પર લ્હેરાયો તિરંગો
પોરબંદર જીલ્લામા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામા આવી હતી પોરબંદરના દરીયામા અને માધવપુરના ગોવર્ધન પર્વત ઉપર ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ અને શાનથી તિરંગો લ્હેરામા આવ્યો હતો
પોરબંદર ના માધવપુર મા શ્રધ્ધ્ાાળુઓ ઉમટી પડયા અહી ભાઈબીજના દીવસે સમુદ્ર સ્નાન નુ ખાસ મહત્વ રહેલુ છે. આજે ભાઈબીજના દીવસે માધવપુરમા દરીયામા યમુનામહારાણીજી બીરાજતા હોવાની માન્યતા માધવરાયજીન મંદીરે દર્શન કરવા શ્રધ્ધાળુ ની ભારી ભીડ માધવરાયજી ના દર્શન કરી અને સમુદ્ર મા સ્નાન કરી લોકો એ ધન્યતા અનુભવી
મૂળ માધવપુર માં બે જૂથ વચ્ચે બઘડાટી કેમ બોલી
પોરબંદર જિલ્લાના મૂળ માધવપુર ગામે ખેતરમાં પ્રવેશ તથા છેડતીના મુદ્દે બે જૂથો વચ્ચે બુધવાર સાંજે લાકડી અને પાઈપ જેવા હથિયારો વડે મારા મારી થઈ હતી તો આ મારામારી માં ૪ મહિલા સહિત ૭ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી ના પગલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેવા સમયે માધવપુર ના રળિયામણા દરિયા કિનારે દુર્ઘટના સર્જાય હતી. અમદાવાદ ના બે યુવાનો ના ડૂબી જવાથી મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગય હતી.
પોરબંદર માં માધવપુર ઘેડ હાઇવે નજીક કાંધિયા વાવ તરીકે ઓળખાતી કેનાલ માં અજાણ્યા સખ્શ ની લાસ મળી આવી છે આ વાત ની જાણ થતા જ લોકો માં ભારે ચર્ચા જાગી હતી
સમુદ્ર અને નદીના મિલનનું સાક્ષી શિવલિંગ...
પોરબદર ના પાતા ગામે અદભુત નજારો
પાતા ગામ ના દરિયા કિનારે શિવલિંગ
મધુવતી ના પાણી શિવલિંગ પાસે થી પસાર થઈ દરિયામાં ભળે છે
તો સામે દરિયાદેવ પણ શિવલિંગ ને નમન કરતા હોઈ તેવા દ્રશ્યો
પોરબદરના ઘેડ પંથક માં ભાદર,ઓઝત અને મીણસાર ના પાણી ફરી વળ્યાં
ચીકાસા થી ગેરેજ જતા રસ્તા ઉપર ભાદર ઓઝત ના પાણી ફરી વળ્યા
આજ બપોર થી રસ્તો બંધ
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે પોરબંદર ના માધવપુર ની મધુવતી નદી માં ઘોડાપુર
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે મધુવતી ગાડીતુર
માધવપુર ના આસપાસ ના ખેતરો માં પાણી ફરી વળ્યા
મધુવતી નદી ના પાણી ને કેનાલ મા વળવા ખેડૂતો ની માંગ
માધવપુર નું મેળા ગ્રાઉન સરોવર
ઘેડ પંથક મેઘમહેર થીં મલકાયો પાણી ની જોરદાર આવક
પોરબદર જિલ્લા ના ઘેડ. પંથક માં મેઘમહેર અને ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે માધવપુર ની મધુવતી નદી અને ઓઝત માં પાણી ની આવક થતા સમગ્ર ઘેડ પંથક મલકાયો હતો
આજ રોજ માધવપુર ના માધવરાયજી ના નિજ મંદિરે અન્નકૂટ ના દર્શન નું આયોજન કરાયું હતું
સાથોસાથ રાજકોટ ના મહારાજ શ્રી ગોપીબાવા પણ પધાર્યા હતા ને ઠાકોરજી ના અન્નકૂટ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ને સેવા નો લાભ લીધો હતો ને માધવરાયજી ના મુખ્યાજી શ્રી રૂચિરભાઈ સેવક તેમજ દીલીપભાઈ સેવક સાથે મુખ્યાજી પરિવાર સાથે વેક્ષણવો દ્વારા ભારે જહેમઠ ઉઠાવી ને ભવ્ય સંગાર સાથે અન્નકૂટ ના દર્શન નું સુંદર મજાનું આયોજન કરાયું હતું ને બોપરે 3.15 કલાકે અન્નકૂટ ના દર્શન
ખુલામુકવા મા આવ્યા હતા ને અન્નકૂટ ના દર્શન મા વિવિધ પ્રકાર ની અગણિત વાનગીઓ ધરવા મા આવી હતી ને આ અન્નકૂટ ના દર્શન નો બહોળી સંખ્યા મા વૈષ્ણવો એ લાભ લીધો હતો ને સાથે રાજકોટ ના મહારાજ શ્રી ગોપીબાવા પધાર્યા તા તેને લઈને વૈષ્ણવો ના વિશેષ આનંદ જોવા મળ્યો હતો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software