લંપી વાયરસ વચ્ચે પોરબંદર જિલ્લા માં ગાય ના દૂધ ની કટોકટી..
પોરબંદર જિલ્લા માં લમપી વાયરસ નો હાહાકાર જાણે આ અબોલ પશુઓ ને ક્યાં ગુન્હા ની સજા આપી રહ્યું છે .. લમપી વાયરસનો આ કહેર જાણે માથે ઝહેર થઈ ને વરસી રહ્યો છે ત્યારે પોરબંદર ખબર ની અમારી ટીમ આ નર્મદા દૂધ ઉત્પાદન ડેરી ની મુલાકાત લીધી હતી અને ત્યાં ના કાર્યકર્તા સાથે વાત કરી હતી
પોરબંદર માં સ્વાવલંબન દીવસ ની ઉજવણી..
પોરબંદર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળો તાજા વાલા હોલ ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્વરોજગાર મેળામાં અંદાજી ૪૫૦ થી વધુ બહેનો તથા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રાવણ માસ નિમિત્તે કેદારેશ્વર મંદિર ખાતે ભવ્ય દર્શન પોરબંદર ના ભક્તો ની આસ્થા નું અનેરું કેન્દ્ર એટલે કેદારેશ્વર મંદિર .પોરબંદર ના ભક્તો પર જાણે કેદારેશ્વર મહાદેવ જાણે આશીર્વાદ ની વર્ષા કરી રહ્યા છે તેમ અવનવા આયોજન કરી ભોળાસંભુ ને રીઝવવા અને એમના પ્રેમ આશીર્વાદ મેંળવવા સૌ કોઈ ભક્ત નિર્મલ મન એ સેવા માં લાગ્યા છે
Read Moreપોરબંદર નો લોકમેળો લૂંટ મેળો તો નહીં બને ને? પોરબંદર છાયા નગરપલિકા દ્વારા 5 દિવસ ના લોકમેળાનું આયોજન કરવાંમાં આવ્યું છે આ લોકમેળો યુઘ્ધમેળો ન બને તેવી રજુઆત પાલિકા ના વિરોધ પક્ષના નેતા જીવનભાઈ જુંગી એ કલેકટર સમક્ષ રજુઆત કરી છે..
હાલનાં મોંઘવારીનાં સમયમાં દિનપ્રતિદિન જીવન જરૂરી ચીજવસ્તુઓનાં ભાવમાં વધારો થઇ રહયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા જીએસટીનો ડામ પણ આપવામાં આવી રહયો છે. ગુજરાતની આગવી ઓળખ ગણાતા ગરબામાં પણ ૧૮ ટકા જીએસટી લાગુ કરવાનાં સરકારનાં નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
પોરબંદર શહેર ના દરેક સ્થળો પર લહેરાસે તિરંગો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્ર સપ્તાહ ની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર જિલ્લા માં તૈયારીઓ નો ધમધમાટ શરુ કરવાં આવી ગયો છે ભારતીયો ની સાચી ઓળખ અને આપડી આન બાન અને સાન એટલે તિરંગો . ત્યારે આગામી સપ્તાહ તારીખ 11 ઑગસ્ટ થી 17 ઑગસ્ટ સુધી આ ઉજવણી કરવામાં કરવામાં આવશે.
પોરબંદર લોક મેળાની ચકડોળ ની હરાજી ચકડોળે ચડી
પોરબંદર નો જમાષ્ટમી ના લોકમેળા માં પાલિકા ને પ્રથમ કોળીયે જ માખી આવી હોય તેવી ઘટના સામે આવી છે આજે સોમવારે ચકડોળ ની જગ્યા ની હરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જીએસટી નો મુદ્દો વિવાદ નો મુદ્દો બન્યો હતો જેને કારણે ચકડોળ ધારકો હરાજી નો વિરોધ કરી બહાર નીકળી ગયા હતા જેને પગલે પાલિકા એ આ હરાજી રદ કરી હતી અને હવે આગામી દિવસો માં નવી તારીખ જાહેર કરશે તેવું જણાવ્યું છે
કેજરીવાલ આજે સોમનાથ માં રોજગારી ના મુદ્દે શુ કરશે મોટી જાહેરાત
ઉન્હેં દિયા વોટ તો મિલેગી ઝહેરીલી શરાબ .... હમે દિયા વોટ તો મિલેગી રોજગારી કી બહાર.....અરવિંદ કેજરીવાલ એ ફરી પોરબંદર એરપોર્ટ પર આવી અને સોમનાથ જઈ રોજગાર મુદ્દે મોટી જાહેરાત કરશે તેવું જણાવ્યું હતું .... થોડા દિવસ પૂર્વે જ દિલ્હી ના મુખ્યમન્ત્રી અરવિંદ કેજરીવાલ પોરબનદર એરપોર્ટ પર આવ્યા હતા
ભગવાન ભોળાનાથ ની ભક્તિ નો ભરપૂર સંગમ એટલે શ્રાવણ માસ
પ્રથમ સોમવાર શરૂ થતા શ્રાવણ માસ ને લઇ પોરબંદર ના ભક્તો નો ઉત્સાહ , ભક્તોનો એ અનેરો પ્રેમ ભગવાન ભોળીયા નાથ ની સેવા કરવા આતુર મને રાહ જોઈ રહ્યા છે શ્રાવણ માસ એટલે કહેવામાં આવે છે કે શિવ સંકર નો પ્રિય માસ ,,,, ત્યારે જાણો કઈ રાશિ ના જાતકો દ્વારા કેવી રીતે કરવી શિવજીની પૂજા
પોરબંદર માં ગૌવંશ ને બચાવા પ્રયાસ કરનાર સંસ્થા ને અભિનંદન: રૂપાલા
પોરબંદર સહિત રાજ્યભર માં લિમ્પિ વાઇરસ ના કારણે ગૌવંશ મોત ને ભેટી રહ્યા છે તેવા સમયે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પોરબંદર ની મુલાકાતે આવ્યા હતા અને લિમ્પિ વાઇરસ ને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ઉદ્યોગનગર ખાતે ગૌવંશ માટે બનાવમાં આવેલા આઇસોલેશન વોર્ડ ની મુલાકાત લીધી હતી
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software