ગુજરાતના માછીમારો આંદોલનનુ રણશીંગુ ફુકશે
પોરબંદર સહિત રાજયભરના માછીમારો મુશ્કેલીમા
ગુજરાતના માછીમારો આંદોલન કરવાના મુડમા
અખીલ ગુજરાત માછીમાર મહામંડળ દ્રારા નિર્ણય
મત્સ્યોઉદ્યોગ કચેરી ગાંધીનગરની મનમાની
માછીમારોને સરકારની યોજનાનો લાભ મળતો નથી
કોમોસમી વરસાદે આંબાના પાકને ખંખેરી નાંખ્યો
કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નૂકશાન
ખંભાળ, બિલેશ્વર અને હનુમાનગઢમા કેરીના પાકને નુકશાન
કેરીના પાકને નુકશાન થતા ખેડુતોને આર્થિક નુકશાન
આંબામાંથી કેરીનો પાક ખરી ગયો
પોરબંદરમા સોમવારે ફરી કમોસમી વરસાદનો કકળાટ
સોમવારે ફરી બરડામા કમોસમી વરસાદ
સતત વરસાદને કારણે ઉનાળુ પાકને નુકશાન
મોઢવાડા,રામવાવ અને ખાંભોદર ગામે વરસાદ
પોરબંંદર શહેરમા પણ ધીમીધારે વરસાદ
કુતિયાણા નજીક થી નાસતો ફરતો આરોપી પોલીસના સંકજામા
કમલાબાગ પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લેવામાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડેએ ઝડપી લીધો હતો. બાતમીનાં આધારે કુતિયાણા નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી હતી.
પોરબંદરનો કરાટે યોધ્ધા જયેશ ઝીંદગીનો જંગ હારી ગયો
પોરબંદરના કરાટેવીર જયેશ ખેતરપાળનુ નિધન
રાજકોટ ખાતે સારવાર દરમ્યાન નિધન
સુદામાનગરી પોરબંદરમા ઘેરા શોકની લાગણી
કુતિયાણા નજીક અકસ્માતમા ઈજાગ્રસ્ત થયા હતા
વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ આપી શ્રધ્ધાજંલી
પોરબંદરમા કોણ રેઢીયાળ તેવા વેધક સવાલો..
પોરબંદર શહેરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. તાજેતરમાં જ એક આખલાએ વૃધ્ધને અડફેટે લેતાં તેમનું મોત થયું હતું તેમજ ચોપાટી નજીક એક યુવાનને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. શહેરમાં રેઢીયાળ પશુઓનાં ત્રાસથી શહેરીજનો ભયભીત થવાની સાથેસાથે ત્રસ્ત પણ બન્યા છે. ત્યારે પ્રજાનાં પ્રશ્ને પોરબંદર – છાંયા નગરપાલીકાનાં વિરોધપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સુર્યાએ પાલીકાનાં ચીફ ઓફીસરને એક પત્ર લખીને એવી રજૂઆત કરી છે
પોરબંદરની સોની બજારમા આખલાના ધમાસાણના લાઈવના દ્રશ્ય
પોરબંદર શહેરમા આખલાનો ત્રાસ
ગુરૂવારે સોની બજારમા આખલા યુધ્ધે ચડયા
વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો
સોની વેપારીઓએ ટોપટપ દુકાનો બંધ કરી
સોની બજારામા આખાલના ને કારણે વેપારીઓમા ભય
પોરબંદર જીલ્લાની સરકારી હોસ્પિટલમા દર્દી કેમ પીડાય છે
પોરબંદરની જિલ્લા કક્ષાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા અઢી માસથી ઓનલાઈન કેસ કાઢવાનું બંધ છે. આજ રીતે જિલ્લાનાં સી.એચ.સી. અને પી.એચ.સી.માં ઓનલાઈન કેસ કાઢવાની કામગીરી ઠપ્પ થઈગઈ છે. ઓનલાઈન કેસ કાઢવા માટે નવું સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યુું છે જેનાં કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનુંંં ભાવસિંહજીનાં આરએમઓ એ જણાવ્યું હતું. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે
બરડામા ઝુલતા વિજવાયરો મોત બનીને ત્રાટકે તેવો ભય
પોરબંદર જિલ્લાનાં બરડા પંથક વિસ્તારમાં પીજીવીસીએલનાં જીવતા વીજ વાયરો જુલાની જેમ ઝુલી રહ્યા છે. વીજ વાયરો બદલાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ કામગીરી થતી નથી તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. મોઢવાડા ગામનાં ખેડૂત આગેવાન હિતેષભાઈ મોઢવાડીયાએ સોશ્યલ મિડીયાનાં માધ્યમથી એવી રજૂઆતો કરી છે કે આમ તો બરડા પંથકનાં મોટા ભાગનાં ગામોમાં વીજ વાયરો બદલાવવામાં આવ્યા નથી. મોઢવાડાની વાત કરીએ તો કમીઆઈ ફીડરમાં વીજ વાયરો એટલા બધા નીચે છે કે ટ્રેકટર લઈને જવું પણ મુશ્કેલ બન્યુ છે.
પોરબંદરના એમજી રોડ પર અંધકાર દુર થશે ?
પોરબંદર શહેરમાં શિવા બેકર્સથી સુદામા ચોક સુધીનાં રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઈટ જર્જરીત બની ગઈ હતી અને દોઢ-બે વર્ષ પૂર્વે આ સ્ટ્રીટ લાઈટ ઉખેડી ફેંકવામાં આવી હતી જેને કારણે આ રસ્તા ઉપર અંધકાર છવાયેલો જાેવા મળતો હતો. અંતે હવે પાલીકાએ સ્ટ્રીટ લાઈટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાનું કહેવાય છે. સ્ટ્રીટ લાઈટ માટે ૩૬ લાખનો ખર્ચ કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યુ છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software