પોરબંદરમા પત્નિએ પ્રેમીના હાથે પતિની કેમ કરાવી હત્યા જાણો..
૫ોરબંદરમા યુવાનની સરજાહેર હત્યા
કાયા રામા ગઢવીની હત્યા કરવામા આવી
રહિમ ખીરાણી નામના યુવાને હત્યા કરી
હત્યામા કાયા ગઢવી ની પત્નિ પણ સામેલ
પ્રેમ પ્રકરણમા કરવામા આવી હત્યા
મહિલા સહીત ચાર આરોપી ઝડપાયા
પોલીસે આરોપી પાસે રી-કન્ટ્રકશન કરાવ્યુ
પોરબંદરમા એક સપ્તાહમા કેટલી હત્યા...
પોરબંદરના છાયા વિસ્તારમા મહિલાની હત્યા
જેઠે પરિણીતાને ગાળાના ભાગે છરી મારી
પરિવારીક ઝઘડામા હત્યા થઈ
ઝઘડામા વચ્ચે પડેલા મહિલાના પતિને ઈજા
પોલીસે આરોપીને ઝડપી લીધો
શ્રી હરિમંદિરમા આંબા મનોરથ કરો દર્શન ..
પોરબંદરના હરિમંદિરમા આંબા મનોરથ
શ્રી હરિને આમ્રફળનો ભોગ અર્પણ કરવામા આવ્યુ
ભાઈશ્રી રમેશભાઈ એ આંબા મનોરથનો મહિમા વર્ણવયો
લક્ષ્મી નારાયણને આંબાનો ભોગ અર્પણ કરવામા આવ્યો
હરિ મંદિરમામ બિરાજતા દેવી -દેવતાને કેરીનો ભોગ અર્પણ
શ્રધ્ધાળુઓએ આંબા મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી
શનિદેવના જન્મ સ્થાનના વિકાસ માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુ કહયુ
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ શનિદેવના દર્શન કર્યા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શનિદેવ પ્રત્યે અખુડ શ્રધ્ધા ધરાવે છે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પોરબંદર ખબરે ખાસ વાતચીત કરી છે
શનિદેવ જન્મ સ્થાન નો વિકાસ કરવામા આવશે
અન્ય મંદિરોની જેમા શનિદેવ મંદિરનો વિકાસ થશે
અહીં આવતા શ્રધ્ધાળુઓનુ પુરતુ સવલત મળે તે પ્રકારે આયોજન
શનિદેવના જન્મ સ્થાન હાથલાખાતેથી લાઈવ
હાથલા ખાતે શનિજયંતિની ભકિતભાવ સાથે ઉજવણી
સવારથી સાંજ સુધી ભકતોનો અવિરત પ્રવાહ
શનિદેવ મંદિરને નૂતન ધ્વજારોહણ કરવામા આવ્યુ
ગુજરાતરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા
શનિ કુંડમા સ્નાન કરી પુજા -અર્ચના કરી
શ્રધ્ધાળઓ માટે પ્રસાદી અને ઠંંડા પીણાની વ્યવસ્થા
બખરલા ગામે ફાયરીગ ની ઘટના સ્થળેથી લાઈવ જુઓ
પોરબંદરના બખરલા ગામે ફાયરિંગની ઘટના
નેરી ગારવાના મનદુઃખને લઈ ફાયરીગ
કાકા-ભત્રીજા ને વાગી ગોળી
કાકાનું મોત.ભત્રીજો ઈજાગ્રસ્ત
ઘટના સ્થળે થી ત્રણ કરટીઝ મળી આવ્યા
પોલીસ ઘટના સ્થળે
પાક જેલમાંથી મુકત માછીમારોના વૃધ્ધ માતા-પતિ કેમ રળી પડયા
પાકિસ્તાનની જેલમાથી મુકત માછીમારો
પોરબંદરના પાંચ માછીમારો મુકત થયા
માછીમારોના પરિવારમા ખુશીનો માહોલ
વૃધ્ધ માતા-પિતાની આંખમાંથી આશ્રુ
સરકારે સહાય નહીં કરી હોવાના આક્ષેપો
પોરબંદરમા પુત્રને મરવા મજબુર કરનાર પુત્રવધુ સામે ફરીયાદ
૫ોરબંદરમા શિક્ષકનો આપઘાત પ્રકરણ
ત્રણ દિવસ પૂર્વે યુવાને આપઘાત કરી લીધો હતો
પત્નિીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો
યુવાનના પિતાએ પુત્રવધુ સહિત ચાર સામે ફરીયાદ નોંધાવી
પત્નિી અને સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો હતો
પોરબંદરમા ખારવા સમાજ દ્રારા ક્રિકેટ ટૃનામેન્ટનો પ્રારંભ
પોરબંદરમા ખારવા સામજ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ
૨૦ ડે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ ફ્રેન્ડશીપ કપનુ આયોજન
ખારવા સમાજ દ્રારા ભવ્ય આયોજન
સાત દિવસ સુધી ચાલશે ટૃનામેન્ટ
વાણોટ પવનભાઈ શિયાળના હસ્તે ઉદધાટન
પોરબંદરમા પતિએ પત્નિની કેમ કરી હત્યા
એન્કર પોરબંદરના છાયા વિસ્તારમા પતિ એ પત્નિની ગળુ દબાવી હત્યા કરી નાંખી પૈસાની સામાન્ય બાબતમા તેમજ ચારીત્ર્ય અંગેની શંકા રાખી અને હત્યા કરવામા આવી હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમા બહાર આવ્યુ છે
વીઓઃ પોરબંદરના છાયા ચાણકય સ્કુલ પાસે રહેતી મનીષાબેન નામની પરિણીતાનુ તેમના પતિ રામ ગોરેસરાની ગળુ દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ નિદર્ય પતિ એ હત્યા કર્યા બાદ પરિણીતા મનીષાબનના ભાઈ શૈલેષભાઈ કારવદરાને ફોન કરી અને કહ્યુ તારી બહેનને મારી નાંખી છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software