માધવપુરના મેળામા એ રસ્તો અકસ્માત સર્જશે
માવધપુરના મેળામા રસ્તાને લઈ મુશ્કેલી
મેળામાંથી મધુવન તરફ જવામા મુશ્કેલી
સાંકડા રસ્તાને કારણે હાલાકી
રસ્તામા પથ્થર અને બેરીકેટ નડતરરૂપ
લોકોના હાડકા ખોખરા થઈ જાઈ તેવી હાલત
ભેટકડી ગામે હવા મા આઠ રાઉન્ડ ફાયરીંગ કોણે કર્યા
પોરબંદરના ભેટકડી ગામે ગઈકાલે ગુરૂવારની રાત્રીના ફાયરીંંગની ઘટના બની હતી એક નહીં બે નહીં આઠ રાઉન્ડ હવામા ફાયરીંગ કરવામા આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી લગ્ન સંબધના મનદુઃખને લઈ આ ધટના બની હતી જાેકે પોલીસે લાયસન્સવાળી રીવોલ્વરમાંથી ફાયરીંગ કરનાર શખ્સને ઝડપી લીધો હતો આ ધટના સીસી ટીવી કૂટેજ પણ સામે આવ્યા હતા
માધવપુરમાં રાષ્ટ્રિયકક્ષાના મેળાનો પ્રારંભ
ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ ઉત્સવ પ્રસંગે આયોજન
મેળાના પ્રથમ દિવસ
મેળામાં શુ છે નવું
મેળામાં ક્યાં સ્થળે ફરશો
હસ્તકલાના સ્ટોલ જોવા જેવા
મેળામાં વિવધ રાઈડ
ખાવા- પીવાની મોજ
સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ
શિવકથાના આયોજન અંગે નંદન કુરિયરના માલિક સાથે ખાસ વાતચીત
પોરબંદરના વડવાળા ગામે શિવ કથાનો પ્રારંભ
શિવકથા પૂર્વે ભવ્ય પોથીયાત્રા
રામ મંદિર ખાતેથી નીકળી પોથી યાત્રા
નંદન કુરિયરના મલિક સાથે ખાસ વાતચીત
પોથી યાત્રા ના ડ્રોન વિઝ્યુલ
માધવપુરનો મેળો ભલે હાઈટેક પણ માનવતા મહેંક
પોરબંદરના માધવપુરમા ભગવાનશ્રીકૃષ્ણના વિવાહ ઉત્સવને લઈ પાંચ દિવસના લોકમેળાનુ આયોજન કરવામા આવ્યુ છે હવે તો આ મેળાને રાષ્ટ્રીય કક્ષાનુ સ્વરૂપ આપવામા આવ્યુ છે. વર્ષ ર૦૧૮થી મેળાને રાષ્ટ્રીય કક્ષાનો દરરજાે આપવામા આવ્યો છે. અને મેળા પાછળ કરોડોનો ખર્ચ્ કરવામા આવે છે તેમજ છતા આ મેળામા સેવાભાવી સંસ્થા અને સમાજ દ્રારા મેળો માણવા આવતા શ્રધ્ધાળુઓ માટે વિનામુલ્યે પ્રસાદીનુ આયજન કરવામા આવે છે.
સુદામાનગરીમા કેવો છે રામ જન્મોત્સવનો ઉમંગ
ભગવાન શ્રી રામનાં જન્મ ઉત્સવને લઈને સુદામાનગરી સજ્જ બની છે. રામધુન સહિતનાં મંદિર ખાતે રામ જન્મઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની તૈયારીઓ પણ પુર્ણ થઈ છે.
માધવપુરના મેળામા ગીતા રબારી અને કિર્તિદાન કરશે ડાયરાની જમાવટ
પોરબંદરના માધવપુરમા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ પ્રસંગે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના મેળાનુ આયોજન તા ૩૦ માર્ચથી ૩એપ્રિલ સુધી કરવામા આવ્યુ છે. મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.ત્યારે પોરબંદરના જીલ્લા કલેકટર અશોક શર્માએ પત્રકાર પરીષદ યોજી અને મેળા અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે ગુજરાત અને ઉત્તરપૂર્વ રાજયના સંગમ સમા મેળા માધવપુરના મેળાનુ ઉદધાટન પ્રસંગ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી કિરણ રીજુ,કેબીનેટ મંત્રી મળુભાઈ બેરા,મેઘાલયના સાંસ્કૃતિક વિભાગના મંત્રી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત્ રહેશે મેળાના પાંચ દિવસ દરમ્યા ઉત્તરપૂર્વ રાજયના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે તેમજ મેળામા આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમમા આવતા લોકોને ઉનાળાના કારણે મુશ્કેલીના પડે તે માટે ખાસ વાતાનાકુલીત ડોમ બનાવામા આવ્યો છે
પોરબંદરના બાળકોને પણ સારૂ શિક્ષણ મળી રહે તે માટે નવી દિશા મળી હોય તેમ પોરબંદરમા આનંદ નિકેતન ગૃપ અમદાવાદની એચ-થ્રી પ્રિ સ્કુલનો પ્રારંભ થયો રહ્યો છે આ પ્રિ સ્કુલના શિક્ષણને લઈ ખાસ એક સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
શિવકથાના યજમાન દીપકભાઈ ઓડેદરા સાથે ખાસ મુલાકાત
રાણાવડવાળા ગામે શિવકથાનું આયીજન
રામનવમીથી કથાનો પ્રારંભ
ગીરીબાપુના મુખે શિવ કથા
યજમાન દીપકભાઈ ઓડેદરા સાથે ખાસ વાતચીત
પિતા એ ભક્તિનો માર્ગ બતાવ્યો
શિવકથાનો કરવાની ઈચ્છા પરિપૂર્ણ
પિતા એ દીકરીને જન્મદિવસે કથાની ભેટ આપી
પિતા સાથે મનસ્વી પણ કરે છે શિવભક્તિ
પોરબંદરમાં ગોરમાવડીની રવાડી જુઓ લાઈવ
પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૌત્ર નવરાત્રીની ઉજવણી
ગોરમાવડીની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના
દીકરીઓ એ ગરબે રમી આરાધના કરી
આજે ચોથના દિવસે વિસર્જન
હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટિયા
કેદારકુંડમાં અસ્થાભેર વિસર્જન
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software