નવરાત્રી ના આગમન ના પગલે સૌ કોઈ ના મન જાણે. થનગની રહયા છે.અને નવલા નોરતા ની પધરામણી થતા જ સૌ કોઈ માં જગદંબા ની આરાધના કરવા આતુર બન્યા છે.પોરબંદર માં અનેક રાસોત્સવ દ્વારા ખેલૈયાઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદર મહેર સમાજ દ્વારા પણ મહેર જ્ઞાતિના ખેલૈયાઓ માટે અને સમસ્ત મહેર જ્ઞાતિ માટે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે
પોરબંદર મા નવરાત્રી પૂર્વે ઉત્સવ નો માહોલ
પોરબંદર શહેર અને ગરબા પ્રેમીઓ ગરબે ઝૂમવા થનગની રહ્યા છે. અને નવરાત્રી ના પર્વ ના આગમન ને લય ને ભવ્ય સ્વાગત પોરબંદર કરી રહ્યું છે. પોરબંદર ના ઉત્સવ ગરબા કલાસ દ્વારા વેલકમ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખેલૈયાઓ મન ભરી ને ગીતો ના તાલે જુમ્યા હતા. અને નવલા નોરતાના સ્વાગત માટે હરખભેર થનગની રહ્યં છે.
પોરબંદર માં બે વર્ષ બાદ કેવું છે અર્વાચીન રાસ નું આયોજન
પોરબંદર શહેર હાલ તો નવરાત્રી ના ઉત્સવ ની તૈયરીઓ માં લાગ્યું છે. ખાસ કરી ને નવરાત્રી ને બસ ગણતરી નો જ સમાય બાકી છે ત્યારે પોરબંદર શેર તૈયરીઓ ના જોશ માં હાલ તો જામ્યું છે અને ચારે કોર નવલા નોરતા ના આગમન ની તૈયરીઓ થી શહેર ઝગમગી રહ્યું છે. એક બાજુ ઘણા લાંબા વિરામ બાદ ખેલૈયાયાઓ મન ભરી ને ઝૂમશે ત્યારે ગરબા પ્રેમીઓના મન તો જાણે અત્યાર થી જુમી રહ્યં હોય તેવું લાગી રહ્યું છે.
પોરબંદર ના દિવ્યાગો ઘૂમ્યા ગરબે
હરેક વાર બને તહેવાર , જો સેવાભાવનાનો હોય શણગાર, ત્યારે આજ વાત ને સાર્થક કર્યું છે એન.એસ.યુ,આઈ. ના સભ્યો એ હાલ નવરાત્રી ના પર્વ નો ઉલ્લાસ ચારે કોર જોવા મળી રહ્યો છે ત્યારે એન.એસ.યું.આઈ દ્વારા આજ રોજ શીશુકુંજ ના બાળકો સાથે નવરાત્રી નું આયોજન કર્યું હતું.
કુણવદર ના ખેડૂત ની રસ્તા સમસ્યા નું સમાધાન કોણ કરશે
પોરબંદર ના બરડા પંથક ના કુણવદર થી રોઝડા ને જોડતો મુખ્ય રસ્તો હાલ ખુબ બિસમાર હાલત માં જોવા મળી રહ્યો છે વરસાદ ના કારણે ચારેબાજુ કાંકરી અને ધૂળ નું સામ્રાજય જોવા મળી રહ્યું છે તો સિમેન્ટ વાપરે સસ્તો , પછી ખાડા માં બને રસ્તો તેવા સૂર આસપાસ ના ગ્રામ્ય પંથક માંથી ઉઠી રહ્યા છે
પોરબંદર આધુનિક યુગ માં ચાકડા માં બને છે ગરબા
માં જગદંબા ની આરાધના કરવા સૌ કોઈ હરખભેર નવલા નોરતા ની એ રાતો ની રાહ જોઈ રહ્યા છે. નવરાત્રી નું પર્વ જાણે ભક્તિ અને શક્તિ નો અનેરો સંગમ રહ્યો છે ત્યારે નવ દિવસ સૌ કોઈ માં અંબા ની આરાધના કર છે ઘેર ઘેર માં ના સમીપે ગરબો પધરાવી અને મન્દીરો અને હરેલ ઘર દીવડાઓથી ઝગમગી ઉઠ છે. આ ગરબો અને દિપક માં અંબા ની ભક્તિ અને શક્તિ નું સ્વરૂપ છે
પોરબંદર માં સૂર્ય ફરતે ક્યાં કારણે સર્જાયુ વલય જાણો પોરબંદર ખબર પર
અવકાશમાં સર્જાણી ખગોળીય ઘટના
ખગોળીય ઘટનાનું રાજ પોરબંદર ખબર ને સંગ....
લોકો માં ચાલેલા કુતુહલ ના પ્રશ્નોના જવાબ આપતું વિજ્ઞાન
સૂર્ય ના ફરતે કુંડાળા નું વૈજ્ઞાનિક કારણ
ગરબારસિકો જાણે નવા જોમ અને જુસ્સા થી બે વર્ષ બાદ યોજાય રહેલ ભવ્ય નવલા નોરતા ને માણવા આતુર બન્યા છે નવરાત્રી ના પર્વ ને જાણે ઓળઘોળ બની અને વધાવી રહ્યં છે નવલા નોરતા ના સ્વાગત માં મન જાણે મોર બની ને થનગનાટ કરી રહ્યં છે.
જો માંગ પુરી કરવામાં નહીં આવે તો યે તો સિર્ફ ટ્રેઇલર થા ફિલ્મ તો અભી બાકી હૈ તેવા સૂર માલધારી સમાજ દ્વારા ઉઠી રહ્યા છે ગઈકાલ 21 સપ્ટેમ્બર ના રોજ દૂધ નો વ્યવસાય બંધ પાડી અને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આજ રોજ પોરબંદર માલધારી સમાજ દ્વારા દૂધ માંથી ઘી દ્વારા લાડવા બનાવી અને આજ રોજ મૂંગા પશુઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
પોરબંદર ના ક્યાં તબીબે કરી દર્દી ની જટીલ સર્જરી
પોરબંદરના ડો. ગઢવી ડેન્ટલ એન્ડ મેક્ઝીલોફેશિયલ સર્જરી સેન્ટરના નિષ્ણાંત તબીબ ડો. હિમાંશુ ગઢવી (એમડીએસ) અને તેમની ટીમ દ્વારા પોરબંદર ખાતે સૌપ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ ની અત્યંત જટીલ ગણાતી સર્જરી સફળતાપૂર્વક પાર કરી છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software