પોરબંદરમાં નર્મદાનું પાણી નહિ મળતા પાણીની વિકરાળ સમસ્યા
પીવાના પાણી નો પોકાર ઉઠયો છે. શહેરના અનેક વિસ્તારોમા છેલ્લા દશ દીવસથી પાણી નહીં મળતા લોકોમા ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને પાલીકા સામે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે
શ્રી બાલા હનુમાન આશ્રમ - કુતિયાણા ખાતેના શ્રી રામમંદિરના પાટોત્સવની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી રહી છે.ત્રિદીવસીય આ ઉજવાણીમા અંખડ રામઘૂન નુ આયોજન કરવામા આવ્યુ છે. સાથે આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે.
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. કેટલીક સુવિધાને અભાવે દર્દીઓને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે અને હવે કોરોનાના ભણકારા વાગવાનું શરુ થઈ ગયુ છે. ત્યારે જિલ્લા કક્ષાની ભાવસિંહજી હોસ્પિટલની પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ મુલાકાત લીધી હતી
રાણવાવના પાટવાવ જાપા વિસ્તાર મા રહેતા એક વેપારીના મકાનમાંથી સોના ધરેણા અને રોકડ રકમની ચોરી નો બનાવ સામે આવ્યો છે આ ચોરીમા જાણભેદુ હોવાની આશંકા સેવાય રહી છે. અને પોલીસે તે દીશામા તપાસનો ઘમઘમાટ શરુ કર્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
પોરબંદર નજીક આવેલા ઓડદરની પવિત્રભુમિ મા આવેલા ગુરુ ગોરખનાથ મંદીરના મહંત પરમ વંદનીય છોટુનાથબાપુનો શુક્રવારે મોડી સાંજે બ્રમલીન થતા તેમન સેવકો મા ભારે શોક જાેવા મળ્યો હતો અને શનિવારે સવાર ના સમગે ગોરખનાથના મંદિરના પટાંગણમાજ છોટુનાથબાપુ ને સમાઘી આપવામા આવી હતી અને હજારોની સંખ્યામા તેમનો સેવકો ઉપસ્થિત રહ્યા હતા
બૈાઘીત્વ,માનવતાવાદના હિમાયતી,પ્રખર સમાજ સુઘારક ની સાથે અંધવિશ્વાસ,પાંખડવાદ,જાતિવાદ,મનુવાદ,આડંબરવાદ ના વિરોધીતેમજ દંભીઓને સત્યાનો અરીસો બતાવનાર ક્રાતિકારી પરમ પૂજય સંત છોટુનાથ બાપુ નો બ્રહમલીન થતાં તેમના અંંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામા સેવકો અને નાથ સંપ્રદાયના સંતો તેમજ બરડા અને ધેડ પંથકના લોકો ઉમટી પડયા હતા અને ગોરખનાથ મંદિરના પટાંગણ મા સમાઘી આપવામા આવી હતી ઓડદર ગામ અને પોરબંદર મહેર સામજ ઉપરાંત ઓડેદરા પરીવાર તેમજ ખારવા સમાજ અને રબારી સમાજ ના ગુરુ છોટુનાથબાપુ બ્રમલીન થતા તેમના દિવ્ય આત્માને ઈશ્વર પરંમશાંંતી આપે તેવી પ્રાર્થના કરી હતી
Read Moreપોરબંદર માં તસ્કરો નો પડાવ
શહેરના અલગ-અલગ ત્રણ સ્થળો એ ચોરી
રહેણાંક મકાન માંથી સોના ના ઘરેણાની ચોરી
નેશનલ હાઇવે ની ઓફિસ માં ચોરી
એન્જીનયરીગ ની દુકાનમાં રોકડ રકમની ચોરી
પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા કોલજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીની, વાલી, પ્રવર્તમાન વિદ્યાર્થીનીઓનો ત્રિવેણી સંગમ પ્રોગ્રામ યોજાયો હતો. તેમાં બહારગામથી અને ગામડેથી પધારેલ આશરે ૨૫૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલીએ હાજરી આપી હતી.
પોરબંદર મા નેવી દ્રારા નેવી વીક ની ઉજવાતી અર્તગત ચોપાટી ખાતે નેવી બેન્ડ ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સમુદ્રના જાબાજાે સંગીતના સુર રેલાવી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
પોરબંદરમાં વનરાજ બાદ કપિરાજ મહેમાન
પોરબંદરમાં કપિરાજનું આગમન
કમલાબાગ માં મારી લટાર
કપિરાજને જોવા લોકો ટોળે વળ્યાં
વનરાજ બાદ કપિરાજનું આગમન
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software