રાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ
રાણાવાવ મા ખેડુતની વાડીમા ચોરી
તસ્કરોને ૩.રપ લાખના મુદામાલની ચોરી
રાણાવાવ પોલીસે આરોપી ને ઝડપી લીધો
પોલીસે પોરબંદરના શખ્સને ઝડપી લીધો
પોલીસે સોના ઘરણા સહીતનો મુુદામાલ કબ્જે કર્યો
પોરબંદરમાં ઠડી વાયરલ
પ્પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ઠંડી પડી રહી છે. જેના કારણે જનજીવન પ્રભાવીત થયું છે. સાથે સાથે લોકોના આરોગ્ય ઉપર પણ અસર પડી છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય
વિસ્તારોમાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે. જાે કે વાયરલને કારણે આ અસર જાેવા મળી રહી છે.
કુતિયાણામાં એટીએમ તોડતા તસ્કરો સીસીટીવી માં કેદ
પોરબંદર ના કુતિયાણા માં બેક નું એટીએમ તોડવા નો પ્રયાસ
દેવડાનાકા નજીક યુનિય બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ
સમગ્ર ઘટના સીસી ટીવી માં કેદ
પોલીસે તપાસ હાથ ધરી
મધ્યપ્રદેશથી ચોરી કરવા કોણ આવતુ હતુ પોરબંદર
પોરબંદરના રાણાવાવ પંથકમા તરખાટ મચાવતી તસ્કર બેલડી ને ઝડપી લેવામા પોરબંદર એલસીબીને જબરી સફળતા મળી છે. સોના ઘરેણા,બાઈક અને મોબાલઈલ સહીતનો મુદામાલ કબ્જે કર્યો છે. અને શખ્સો ની પુછપરછ દરમ્યાન અન્ય કેટલાક ચોરીના ભેદ ઉકેલાશે તેમજ અન્ય કેટલાક શખ્સોના નામ પણ સામે તેવી શકયતાઓ છે.
ઓડદર ગૈાશાળના નુ કયાં થશે સ્થાળતર
પોરબંદર નજીકના ઓળદર ગૈાશાળા નજીક આવેલ ગૈાશાળામા ગત સોમવારની રાત્રીના સિંહે છ ગાયોના મારણ કરવાની સાથે છ ગાયો ને ઈજાગ્રસ્ત કરી હતી આ બનાવ ને પગલે પોરબંદર યુથ કોગ્રેસ અને જીવદયા પ્રેમીઓ આજે પોરબંદર-છાયા નગરપાલીકાના ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરવા માટે દોડી ગયા હતા
પોરબંદરના જંગલ મા આગ કોણ લગાડે છે
પોરબંદરના જંગલ જાણે વેરાન બની રહ્યા હોય તેમ આગની એક પછી ધટના બની રહી છે. ઓળદર નજીકના જુરીના જંગલમા આગની ધટના બાદ આજે બુધવારે છાયા ચાડેશ્વર મહાદેવના મંદીરના પાછળ ના ભાગે આવેલા બાવળના જંગલ મા આગ લાગી હતી અને આ ઘટના ને પગલે પોરબંદર ફાયરબ્રિગેડ ની ટીમ તાત્કાલી દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબુમા કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો પરંતુ આગ સતત આગળ વધી રહી જેના કારણે જંગલ નો મોટાભાગનો વિસ્તાર આગની લપેટ મા આવી ગયો હતો
પોરબંદર માં કોણ આપે છે ચોરી અને લૂંટ ને અંજામ
પોરબંદર સહિત જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો હતો. જાે કે એક પછી એક ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. થોડો સમય પૂર્વે ધરમપુર નજીક આવેલા કોસ્ટગાર્ડના રહેણાક વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો. તેનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. અને એક પરપ્રાતીય શખ્સને ઝડપી લીધો છે.
પોરબંદર સિંહે કર્યું મારણ
પોરબંદર વિસ્તારમાં છેલ્લા બે માસથી ગીરના સાવજે મુકામ કર્યો છે અવાર-નવાર આ વિસ્તારમાં પશુઓના મારણ કરે છે સોમવારની રાત્રીના પોરબંદર નગરપાલીકા સંચાલીત ઓડદરા ખાતેની ગૌ શાળામાં સિંહે મુકામ કર્યો હતો. ૬ ગાયોના મારણ કરવા ઉપરાંત ૬ ગાયોને ઈજા પહોંચાડી હતી આ ઘટનાની ગૌવ પ્રેમી લીલુબેન ભૂતીયા સહિતના આગેવાનોને થતાં તેઓ તાત્કાલીક ઓડદર ગૌ શાળા ખાતે દોડી ગયા હતા.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software